એક જીભ પોતે જે મિત્ર છે, એજ દુશ્મન પણ છે, સંબંધોમાં જોડાણ અને વિનાશ બંને માટે જવાબદાર ગણાય છે. શબ્દો દ્વારા નવા સંબંધોમાં મીઠાશ ઉમેરાય છે અને એના દ્વારા બોલાએલા કડવા શબ્દોને કારણે સંબંધોનો કાયમી અંત આવી શકે છે.”

Gujarat

પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર એચ.પી. બોરડને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશથી સાવરકુંડલા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ

Gujarat

સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદીર હોસ્પિટલ ખાતે નવા બની રહેલા વિભાગોની મુલાકાત લેતાં ટ્રસ્ટીઓ.

Gujarat

સાવરકુંડલાના લોકગાયિકા રેખા વાળાનું મુંબઈ ખાતે થયું સન્માન

Gujarat
National

ડૉ. મનસુખ માંડવિયા આજે ઝારખંડના રાંચીમાં નવી વિકસિત ૨૨૦ બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત ૨૨૦ બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) યોજના હેઠળ હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી […]

Entertainment

ખોટા દાવાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જાેઈએ: વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી

સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છેલ્લા ૪-૫ દિવસ થી સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિવેક દહિયા સાથે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે, ત્યારે હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, […]

Sports

પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા એ પુત્રને જન્મ આપ્યો; ફતેહસિંહ ખાન નામ રાખવામાં આવ્યું

પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે ૮ વર્ષે પારણું બંધાયું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખિલાડી ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા‘ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ પ્રશંસકોને એક મોટા ખુશખબર આપ્યા છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે ૮ વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ […]

૨૦૨૮ના ઓલિમ્પિકમાં ક્રિકેટના ખેલમાં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં ૬-૬ ટીમ ભાગ લેશે

આઈપીએલ ૨૦૨૫: પંજાબની ટીમનો બેટ્સમેન પ્રિયાંશ આર્યની બેટિંગથી પ્રિટી ઝિન્ટા થઈ ખુશ, સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરી

Ritik's WordPress Guide
Right Click Disabled!