Ladakh

લદ્દાખમાં બૌદ્ધનું મઠ ભવનનું નિર્માણ અંગે બૌદ્ધ અને મુસ્લિમ વચ્ચે વિરોધ

લદ્દાખ બૌદ્ધગુરૂ ચોસ્કયોંગ પાલગા રિનપોછેએ પોતાના અનુયાયીઓની સાથે કારગિલમાં એક વિવાદાસ્પદ સ્થળ પર એક મઠનો પાયો રાખવાના ઉદ્દેશ્યથી યાત્રા શરૂ કરી. મુસ્લિમ સમુદાયના સભ્ય પહેલાં જ પ્રસ્તાવિત એકતરફી ર્નિણય પર વિરોધ વ્યક્ત કર્યો છે. બૌધ સમુદાયનું કહેવું છે કે કારગિલના મુખ્ય બજારમાં વર્ષ ૧૯૬૧ માં બુદ્ધની મિઠૌરી હતો એક ભવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કારગિલમાં […]

Ladakh

લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન નદીમાં પડતાં ૭ સૈનિકોના મોત

લદ્દાખ લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય સેનાના ૭ જવાનોએ જીવ ગુમાવ્યો છે. અન્ય જવાનોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કુલ ૨૬ સૈનિકો હાજર હતા. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ગંભીરરૂપથી ઘાયલ જવાનોને ભારતીય વાયુસેનાની મદદથી હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા. સેનાના સૂત્રો પાસેથી આ વાતની જાણકારી મળી છે. […]

Ladakh

લદ્દાખમાં ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

લદ્દાખ લદ્દાખ પહેલા આ અઠવાડિયાની શરૂઆતમાં મણિપુરના ચુરાચંદપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ ૭.૫૨ વાગ્યે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. જાે કે, આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. નેશનલ સેન્ટરે જણાવ્યુ હતુ કે, મિઝોરમના નાગોપાથી ૪૬ […]

Ladakh

લદાખ સરહદે ચીની સૈનિકો ઠંડી અને ઓછા ઓક્સિજનથી બેહાલ ઃ કમાન્ડરનું મોત

લદાખ છેલ્લાં છ માસથી એ કમાન્ડરની સારવાર ચાલતી હતી અને આખરે તેણે દમ તોડી દીધો હતો. લદાખની સરહદે ચીને લગભગ ૫૦ હજાર સૈનિકો તૈનાત રાખ્યા છે. એમાંથી ઘણાં ખરાને પેટની બીમારી લાગુ પડી છે. આકરી ઠંડીમાં અને ઊંચાઈમાં ઓછો ઓક્સિજન મળતો હોવાથી સૈનિકોની શ્વસનતંત્રની અને પાચનતંત્રની વિવિધ બીમારી લાગુ પડે છે.ચીની અખબારના અહેવાલ પ્રમાણે હિમાલયન […]