National

અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભમાં નાસભાગ મામલે સીબીઆઈ તપાસની માગ કરતી અરજી ફગાવી

ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટી રાહત મળી છે, અલ્હાબાદ હાઇકોર્ટે પ્રયાગરાજ ખાતે જાેયાએલ મહાકુંભમાં નાસભાગની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ અરજી યોગેન્દ્ર પાંડે અને અન્ય લોકો દ્વારા જાહેર હિતમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મહાકુંભ દરમિયાન નાસભાગની ઘટનાઓની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી […]

National

ચંદ્રયાન-૪ વર્ષ ૨૦૨૭ માં લોન્ચ થવાની શક્યતા, મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો : ઈસરો ચેરમેન વી. નારાયણન

કેન્દ્ર સરકારે ચંદ્રયાન-૫ મિશનને મંજૂરી આપી ઈસરોના ચેરમેન વી. નારાયણને એક મહત્વની વાત કરી હતી કે, ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-૫ મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ મિશન પાર પાડીશું. તેમણે કહ્યું કે ભારતના ચંદ્રયાન-૫ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે ૨૫૦ કિલોગ્રામ વજનનો રોવર મોકલવામાં આવશે. ઈસરોના ચેરમેન […]

National

જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ; એક જવાન ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં ૨-૩ આતંકીઓ છુપાયા હોઈ શકે છે અને તપાસ હાથ ધરતા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અથડામણ મામલે મળતી માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ ૨-૩ આતંકવાદીઓની હાજરી હોવાની […]

National

જાે આ દેશમાં કોઈ ઔરંગઝેબની કબરને લઇને વધારે પડતી તુલના અને ગુણગાન કરશે તો તેના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પુણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સીએમ ફડણવીસે કહ્યું […]

National

ભારતીય નૌકાદળ સામગ્રી વ્યવસ્થાપન સેવા અને ભારતીય નૌકાદળ શસ્ત્રાગાર સેવાના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

ભારતીય નૌકાદળ સામગ્રી વ્યવસ્થાપન સેવા અને ભારતીય નૌકાદળ શસ્ત્ર સેવાના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે, ત્યારે દેશો દરિયાઈ સહયોગ વધારી રહ્યા છે અને સંયુક્ત કવાયતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતની મોટી ભૂમિકા સાથે, […]

National

DoT ૫જી ઇનોવેશન હેકેથોન ૨૦૨૫ના પ્રારંભની જાહેરાત કરી

હેકાથોન અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો માટે ખુલ્લું છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ ૫જી ઇનોવેશન હેકાથોન ૨૦૨૫ની જાહેરાત કરી છે, જે સામાજિક અને ઔદ્યોગિક પડકારોને પહોંચી વળવા માટે નવીન ૫જી-સંચાલિત સોલ્યુશન્સના વિકાસને વેગ આપવા માટે છ મહિનાની પહેલ છે. વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો માટે ખુલ્લો આ કાર્યક્રમ ૧૦૦થી વધારે ૫ય્ યુઝ કેસ લેબ્સમાં […]

National

મેંગાલુરુ પોલીસે ૭૫ કરોડ રૃપિયાની કીંમતનું ૩૭ કીલો એમડીએમએ ડ્રગ્સ જપ્ત કર્યુ; ૨ દક્ષિણ આફ્રિકન મહિલાઓેની ધરપકડ

નશાનો કાળો કારોબાર અટકાવવામાં કર્ણાટક પોલીસને મળી મોટી સફળતા કર્ણાટકની પોલીસ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જેમાં મેંગાલુરુ પોલીસે ૭૫ કરોડ રૃપિયાની કીંમતનું ૩૭ કીલો એમડીએમએ જપ્ત કર્યુ છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ડ્રગ્સ કેસ બાબતે એક અધિકારીના જણાવ્યા અનુસાર; આ સંબધમાં બે દક્ષિણ આફ્રિકન મહિલાઓેની […]

National

હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ ભારે પવન તો ક્યાક તીવ્ર ગરમીની ચેતવણી

હવામાન વિભાગ (IMD) એ એલર્ટ આપ્યું છે કે ૧૯ માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસરને કારણે ૧૫ થી વધુ રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને હિમવર્ષા થશે. ૯ રાજ્યોમાં ભારે ગરમી અને હીટ વેવની શક્યતા છે. ઓડિશામાં ખૂબ જ ગરમ હવામાનની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં તાપમાન પહેલેથી જ ૪૦ ડિગ્રીથી ઉપર છે. […]

National

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા ૫ વર્ષનો હિસાબ રજૂ કર્યો

હજારો ભક્તો અને પ્રવાસીઓના આગમનથી અયોધ્યાના સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ રહી છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન-જુલાઇ સુધીમાં મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું […]

National

૧૯ માર્ચ સવારે ૩:૩૦ વાગ્યે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફરશે: નાસા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે બહુ જલ્દી જ પૃથ્વી પર પરત ફરશે. નાસાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે આ બંને અંતરિક્ષ યાત્રી મંગળવારે પૃથ્વી પર પરત ફરશે.સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર […]