National

આજે ૨૫મા કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કારગિલની મુલાકાતે

પ્રધાનમંત્રીશ્રી વ્યૂહાત્મક શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ કરશે આજે (૨૬ જુલાઈ ૨૦૨૪) શુક્રવાર ના રોજ ૨૫માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે ૯ઃ૨૦ વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વચ્ર્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે. શિંકુન લા […]

National

બે વધારાના P1135.6માંથી પ્રથમ જહાજો પર ચાલે છે

‘ત્રિપુટ’નો શુભારંભ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા ભારતીય નૌકાદળ માટે નિર્માણાધીન બે અદ્યતન ફ્રિગેટ્‌સમાંથી પ્રથમ ફ્રિગેટ ૨૩ જુલાઇ ૨૪ના રોજ GSL, ગોવા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. દરિયાઈ પરંપરાને ધ્યાનમાં રાખીને, જહાજને ગોવાના માનનીય રાજ્યપાલ શ્રી પી એસ શ્રીધરન પિલ્લઈની ઉપસ્થિતિમાં અથર્વવેદના આહ્વાન સાથે શ્રીમતી રીતા શ્રીધરન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જહાજનું નામ ત્રિપુટ […]

National

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી

દેશમાં ફરી એક વાર ખેડૂત આંદોલન ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક મેગા રેલી યોજવામાં આવશે. આ રેલી સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી રહી છે.કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા […]

National

પેપર લીક કરનારા લોકોને મળશે કડક સજા, બિનજામીનપાત્ર ગુનો

બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો મુખ્યમંત્રી નીતીશ કુમાર ની આગેવાનીવાળી બિહાર સરકારે પેપર લીક કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ હવે રાજ્યમાં પેપર લીક કેસમાં દોષિતોને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ અને ૧૦ […]

National

NDAના સહયોગી JDU અને TDPનું ખાસ ધ્યાન રાખીને કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે મોદી સરકાર ૩.૦નું પહેલું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દ્ગડ્ઢછના સહયોગી ત્નડ્ઢેં અને ્‌ડ્ઢઁનું ખાસ ધ્યાન રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશ અને બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જ્યારે વિપક્ષ બિહાર અને આંધ્રપ્રદેશને મળેલા આ પેકેજ પર આરોપ લગાવી રહ્યો છે કે આ જાહેરાતો મોદી સરકારને બચાવવા માટે […]

National

બજેટમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, રોજગારથી લઈને કૃષિ સુધીની ૯ પ્રાથમિકતાઓ

મોદી સરકાર ૩.૦ નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થયું નાણામંત્રી ર્નિમલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું ભારતના નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ નું બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે, આ બજેટ મોદી સરકાર ૩.૦ નું પહેલું પૂર્ણ બજેટ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૨૦૧૯ થી બજેટ રજૂ કરી રહ્યા છે. અને […]

National

સુપ્રીમ કોર્ટ પર મહંત રાજુ દાસનું વિવાદિત નિવેદન, વિવાદ વચ્ચે કાંવડિયાઓને આપી આવી સલાહ

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હનુમાનગઢીના મહંત રાજુ દાસે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આજે મંગળવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર નિવેદનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં મંહતે જે લખ્યું છે, તેનો અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી. વીડિયોમાં તેઓ કાંવડ યાત્રીઓએ કેમ્પમાં જ ભોજન કે પ્રસાદ લેવાની અપીલ કરી રહ્યા […]

National

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવા છતાં, ભારતનું ર્વાષિક માથાદીઠ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશના લગભગ એક તૃતીયાંશ જેટલું જ છે

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક હોવા છતાં, ભારતનું ર્વાષિક માથાદીઠ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશના માત્ર ત્રીજા ભાગનું છે, એમ આર્થિક સર્વે ૨૦૨૩-૨૪ જણાવે છે, જેને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી ર્નિમલા સીતારામને આજે સંસદમાં રજૂ કર્યું હતું. આબોહવા પરિવર્તનને સંબોધવા અંગેની ભારતની સિદ્ધિઓ પર વધુ ધ્યાન આપતા, સર્વેક્ષણે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ કોર્પોરેશનના તાજેતરના […]

National

નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટ સત્રના પહેલા જ દિવસે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો

આજે એટલે કે ૨૩મી જુલાઈએ નાણામંત્રી ર્નિમલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે એના એક દિવસ અગાઉ સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વે અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતીય અર્થવ્યવસ્થાનો સારો વિકાસ થયો હતો. સર્વે મુજબ ભલે કેટલીક કેટેગરીમાં મોંઘવારી વધી હોય પરંતુ તમામ કેટેગરીને એકસાથે જોવામાં આવે તો સરકારે દાવો કર્યો છે […]

National

ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ, 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ લાગશે નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે. નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ છે. તેમણે કહ્યું, ‘સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર […]