Chandigarh

પંજાબના મોટાભાગના વિસ્તારો પૂરની ઝપેટમાં આવતા શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો

ચંડીગઢ પંજાબના મોટાભાગના વિસ્તારો આ દિવસોમાં પૂરની ઝપેટમાં છે. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું લેવલ વધારે જાેવા મળી રહ્યુ છે. તેના કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે, જે લોકોને વધુ મુશ્કેલીમાં મુકી રહ્યા છે. એક તરફ જ્યાં પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે તો બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાકભાજીના ભાવમાં […]

Chandigarh

અમૃતસરમાં સ્વર્ણ મંદિર પાસે ૩૬ કલાકમાં બે બ્લાસ્ટ, ઘટનાસ્થળેથી મળી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ

ચંડીગઢ પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની હેરીટેજ સ્ટ્રીટ પર આજે સોમવારે સવારે ફરી વાર ધમાકો થયો છે. છેલ્લા ૩૬ કલાકમાં બ્લાસ્ટ થવાની આ બીજી ઘટના છે. શનિવારે લગભગ ૧૨ કલાકે સારાગઢી પાર્કિગ નજીક એક ધમાકો થયો હતો. જેમાંથી એક રેસ્ટોરન્ટની બારીઓના કાચ તૂટીને રસ્તા પર આવી ગયા હતા અને અમુક લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાય […]

Chandigarh

જાે હું ભ્રષ્ટાચારમાં દોષિત સાબિત થાઉં તો જાહેરમાં ફાંસી આપી દેજાે ઃ અરવિંદ કેજરીવાલ

ચંડીગઢ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. સીએમ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોઈપણ રીતે તેમને માત્ર “ચોર” સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જાે મારી સામે એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેઓ મને જાહેરમાં ફાંસી આપી શકે છે. […]

Chandigarh

જુનિયર મહિલા કોચના જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા હરિયાણાના મંત્રીએ લાઇ ડિટેક્ટર ટેસ્ટનો ઇનકાર કર્યો

ચંડીગઢ હરિયાણાના જુનિયર મહિલા કોચના જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા મંત્રી સંદીપ સિંહે પોલીગ્રાફ (લાઇ ડિટેક્ટર) ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે. તેમણે દલીલ કરી હતી કે તે ચંદીગઢ પોલીસની જીૈં્‌ તપાસમાં સામેલ થઇ ગયા છે. સંદીપ સિંહે આ જવાબ પોતાના વકીલ મારફત દાખલ કર્યો હતો. ચંદીગઢ પોલીસની એસઆઇટીએ સંદીપ સિંહનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં […]

Chandigarh

‘સેલ્ફી વિથ ડોટર’ કેમ્પેઈન ચલાવનાર સુનીલ જગલાન સાથે ઁસ્એ વાત કરતા કહ્યું, “આ એક વૈશ્વિક અભિયાન બની ગયું છે..”

ચંડીગઢ ઁસ્ નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ રવિવારે પ્રસારિત થયો હતો. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદના સુનીલ જગલાનના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘જ્યારે મને સુનીલ જગલાન અને સેલ્ફી વિથ ડોટર વિશે ખબર પડી તો હું ખૂબ જ ખુશ થયો. મને પણ તેમની પાસેથી શીખવાનું મળ્યું છે […]

Chandigarh

કેનેડામાં કાર ચોર ગેંગનો પર્દાફાશ, ૪૭ પંજાબીઓની ધરપકડ

ચંડીગઢ કેનેડા પોલીસને કાર ચોર ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ ચોરોની આ ગેંગમાં ૧૧૯ સહિત ૪૭ પંજાબી લોકો પણ સામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી ૫૫૬ કાર પણ કબજે કરી છે, જેની કિંમત લગભગ ૧૭ કરોડ રૂપિયા છે. ટોરોન્ટોના પોલીસ અધિક્ષક રોબ ટેવર્ને આ માહિતી […]

Chandigarh

સુખબીર બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

ચંદીગઢ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા બાદલે કહ્યું કે પી.એમ. નરેન્દ્ર મોદીજી, તમે મારા પિતા પ્રકાશ સિંહ બાદલ સાહેબને ભાવપૂર્ણ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીને તેમના પ્રત્યે તમારો આદર વ્યક્ત કર્યો છે, મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દો નથી, તેથી હું તમને […]

Chandigarh

નવજાેત સિદ્ધુ તેની સુરક્ષા વધારવા માટે હાઇકોર્ટમાં અરજી કરી

ચંડીગઢ હાઈકોર્ટમાં નવજાેત સિધ્હોએ દાખલ કર્યાના સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ તેની સુરક્ષા વધારવા માટે હાઇકોર્ટ પહોંચ્યો છે. તેમના જીવનને અરજીમાં ધમકી તરીકે વર્ણવતા, તેમણે કહ્યું કે તેની સુરક્ષા વાયથી ઝેડ સુધી વધારવી જાેઈએ. માહિતી અનુસાર, સિદ્ધુની અરજી કાલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. નવજાેત સિદ્ધુએ કહ્યું કે તેની પાસે પ્રથમ […]

Chandigarh

પંજાબ સરકારે વિદેશી ફંડિંગ -ISI કનેક્શનનો દાવો કરીને અમૃતપાલ સિંહનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો

ચંડીગઢ પંજાબ સરકારે ઓપરેશન અમૃતપાલ અંગેનો પોતાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (સ્ૐછ)ને સુપરત કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે ધરપકડ બાદ પંજાબ સરકાર પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત રિપોર્ટ મંગાવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) એ પણ અમૃતપાલ અંગેનો પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કર્યો છે. ફરાર થવા દરમિયાન તે વિદેશી નંબરનો ઉપયોગ કરતો […]

Chandigarh

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું

ચંડીગઢ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવાર (૨૫ એપ્રિલ) ના ૯૫ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. શિરોમણિ અકાલી દળ (જીછડ્ઢ)ના વરિષ્ઠ નેતાને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રકાશ સિંહ બાદલે સરપંચ બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ સીએમથી લઈને મંત્રી પદ સુધી પહોંચ્યા. […]