Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના રામબનમાં ઝૂંપડીઓમાં આગ લાગી, ૩ના મોત, ૨ ગંભીર રીતે દાઝ્‌યા

રામબન-જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના રામબનમાં બુધવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઝૂંપડીઓમાં આગ લાગવાને કારણે એક માતા અને તેની બે પુત્રીઓના મોત થયા હતા. આ આગમાં બે લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ મામલો રામબન જિલ્લાની બિંગરા પંચાયતની હમેર ગલીનો છે. રામબન જિલ્લાના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે બિંગારા ગામના હમેર ઢોકમાં […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાનું જમ્મુ-કાશ્મીર પોલીસનું અભિયાન ચાલુ

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીર પોલીસનું આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાનું અભિયાન સતત ચાલુ છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસ ડોડામાં રહેતા ૩૬ આતંકવાદીઓની સંપત્તિ પર નજર રાખી રહી છે, જેઓ હાલમાં પીઓકેથી કાર્યરત છે. આ એપિસોડમાં પોલીસે ફરી આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે છ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરી લીધી છે. તેમાં મોહમ્મદ અમીન ભટ […]

Jammu and Kashmir

પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, ૨ આતંકીને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લારો-પરીગામ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. તેઓએ આતંકીઓને ઘેરી લીધા છે અને બે આતંકીઓને ઠાર કર્યા છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. જાે કે હજુ સુધી પોલીસ અને સેના દ્વારા આતંકીઓને માર્યા ગયાની સત્તાવાર માહિતી […]

Jammu and Kashmir

ઇસ્લામ કરતાં હિન્દુ ધર્મ જૂનો, જમ્મુ-કાશ્મીરના તમામ મુસ્લિમો હિન્દુ છે” ઃ ગુલામ નબી આઝાદ

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મુસ્લિમોને લઈને મોટો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીરના મુસ્લિમો પણ હિંદુ છે. તેનો ધર્મ બદલાઈ ગયો. હિંદુ ધર્મ ઇસ્લામ પહેલા આવ્યો હતો, દરેક વ્યક્તિ આ ધર્મમાં જન્મ્યો છે. ડોડામાં એક કાર્યક્રમને સંબોધતા આઝાદે કહ્યું કે, ૧૫૦૦ વર્ષ પહેલા ઇસ્લામ ભારતમાં આવ્યો હતો. હિંદુ ધર્મ સૌથી જૂનો […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીર કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૩ જવાનો શહીદ

કુલગામ-જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ (સ્ટ્ઠિંઅિ) થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી અનેક મકાનોને નુકસાન, બચાવ કામગીરી કરાઈ શરુ

ગાંદરબલ-જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં વાદળ ફાટવાની માહિતી સામે આવી રહી છે. વાદળ ફાટવાના કારણે આ વિસ્તારમાં ઘણા મકાનોને નુકસાન થયાના સમાચાર છે અને લોકો ફસાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પ્રશાસને આ સંબંધમાં ઘરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ વર્ષે આ પહેલીવાર નથી, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામે […]

Jammu and Kashmir

‘હર હર મહાદેવ’ના ગાન સાથે સારા ખાન અમરનાથનાં દર્શન માટે કાશ્મીરના પ્રવાસે

જમ્મુકાશ્મીર વિકી કૌશલ સાથેની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેની રિલીઝ બાદ સારા અલી ખાન કાશ્મીરના પ્રવાસે ગઈ હતી અને ત્યાંથી સીધા અમરનાથનાં દર્શને ઈ હતી. સારાએ પોતાની આ યાત્રાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘હર હર મહાદેવ’ના ગાન સાથે ભગવાન અમરનાથનાં દર્શન માટે પગપાળાં જતાં જાેઈ શકાય છે. કેદારનાથ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે […]

Jammu and Kashmir

અમરનાથ યાત્રામાં ૬૭૦૦૦ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

જમ્મુકાશ્મીર અમરનાથ યાત્રાને લઈને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧ જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૬૭,૫૬૬ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. બુધવારે, બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પ બંનેમાંથી ૧૮,૩૫૪ શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના થયા હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ૧૨૪૮૩ પુરૂષો, ૫૧૪૬ મહિલાઓ, ૪૫૭ બાળકો, […]

Jammu and Kashmir

નકલી રજિસ્ટ્રેનશન સ્લિપ વેચી છેતરપિંડી કરનારા ૩ શખ્શોને પોલીસે ઝડપી લીધા

જમ્મુકાશ્મીર અમરનાથ યાત્રાના ભક્તોને નકલી રજીસ્ટ્રેશન સ્લિપ આપીને ઠગીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રિકોને નકલી સ્લિપ વેચવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જે સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે આમાંથી એક આરોપી દિલ્હીનો રહેવાસી છે જ્યારે બે તેના સહયોગી છે. તેમણે ભેગા થઈને આ રીતે ઠગીનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો અને હવે […]

Jammu and Kashmir

૪૦૦થી વધુ અમરનાથ યાત્રા પર જતા નકલી મુસાફરોની નોંધણીનો ખુલાસો, પોલીસે નોંધી હ્લૈંઇ

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરથી અમરનાથ યાત્રા આજે એટલે કે શનિવારે શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બાલતાલથી અમરનાથ યાત્રાના યાત્રિકોના પ્રથમ બેચને દર્શન માટે પવિત્ર ગુફા તરફ રવાના કર્યા છે. દરમિયાન, આ યાત્રા પર જતા ૪૦૦ થી વધુ યાત્રાળુઓની નોંધણી પરમિટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે […]