Gujarat

અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ‘હિપેટાઇટિસ બી’ અંગે જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

28 જુલાઈ એ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ તા 25/07/24ના રોજ જિલ્લા ક્ષય અધિકારી અને સબનોડલ અધિકારી NVHCPના ડો.નયન મકવાણા અને દિશા યુનિટ પાલનપુર અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.યજુવેન્દ્ર મકવાણાના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈથી 28 જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી […]

Gujarat

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્‌લો થયો

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ ના કારણે અમુક જિલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે, મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી છે. જેના પગલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઈ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્‌લો થયો છે. ખંભાળિયા તેમજ ઉપરવાસમાં સતત વરસાદના કારણે ઘી ડેમ છલકાયો છે. ઘી […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના પાણી વેરા પેટે ૨૫૧ કરોડ રૂપિયાનું બિલ બાકી

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વાર ચર્ચામાં આવી છે. વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના પાણી વેરા પેટે ૨૫૧ કરોડ રૂપિયાનું બિલ બાકી છે. મળતી વિગતો પ્રમાણે જુના અને સંપ કનેક્શનઓનું લિંક તેમજ રદ કરાયેલા કનેક્શન લિંક ન થતા વ્યાજ સાથે કરોડો રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે. હાલ ના સમયે પાણી વેરો બાકી હોવાના કારણે […]

Gujarat

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાટ લીધી

રાજ્યમાં સૌથી વધારે વેસઆદ છેલ્લા ૨૪ કલાકમાં બોરસદ તાલુકામાં વરસ્યો હતો ગુજરાતમાં ૧૭૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તા.૨૪ જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ૩૫૪ મી.મી. જેટલો વરસાદ બોરસદ તાલુકામાં વરસ્યો હતો ત્યાર બાદ આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે મંત્રીએ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો વરસાદી […]

Gujarat

NDRF અને સુરત પોલીસ કીમ નદી કિનારેથી ચાર લોકોનો રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી અમુક જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડના વડોલી ગામે દ્ગડ્ઢઇહ્લ અને કીમ પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયેલા ૪ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે. વડોલી ગામે કીમ નદી કિનારે બનાવેલા ફાર્મ હાઉસમાં એક મહિલા સહીત ચાર લોકો ફસાયા […]

Gujarat

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલવામાં આવ્યા

રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રાખવામાં આવશે. દરબાર હોલ એ છે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે, જ્યારે અશોક હોલ મૂળ રૂપે એક બોલરૂમ હતો. સરકારે […]

Gujarat Maharashtra

મુંબઈના બોરીવલી ઈસ્ટમાં એક બહુમાળી ઈમારતમાં આગ; ૧ નું મોત, ૩ લોકો ઘાયલ

મહારાષ્ટ્રના મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ નો બનાવ બન્યો હતો. આ આગના બનાવમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આગ એટલી બધી ભયંકર હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાની મળતી […]

Gujarat Maharashtra

મહારાષ્ટ્રના મુંબઈ ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ, ઘણી ફ્‌લાઈટ્‌સ પણ રદ કરવામાં આવી

સતત વરસાદના કારણે પાણી ભરાયા બાદ મુંબઈના રસ્તાઓ તળાવ જેવા થઈ ગયા છે. તે જ સમયે, અંધેરી સબવેને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.મુશળધાર વરસાદે મુંબઈ અને ઉપનગરોમાં ફરી મુશ્કેલી લાવી છે, શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે. […]

Gujarat

કન્ઝ્‌યુમર અફેર્સ વિભાગ, ભારત સરકારે અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન ૨૦૨૪ માટે ડ્રાફ્‌ટ માર્ગદશિર્કા પર ટિપ્પણીઓ/પ્રતિસાદ સબમિટ કરવાની સમયરેખા લંબાવી છે

અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન માટે ડ્રાફ્‌ટ માર્ગદશિર્કા ૨૦૨૪ના પર ટિપ્પણી/પ્રતિસાદ સબમિટ કરવા માટે સમયમર્યાદા લંબાવવા માટે વિવિધ ફેડરેશનો, એસોસિએશનો અને અન્ય હિતધારકો તરફથી મળેલી વિનંતિઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ર્નિણય લીધો છે. સબમિશનની છેલ્લી તારીખ એટલે કે ૨૧.૦૭.૨૦૨૪થી ૧૫ દિવસ સુધી સમયરેખા લંબાવવાનો ર્નિણય લેવાયો છે. ટિપ્પણીઓ હવે […]

Gujarat

ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. ૮,૭૪૩ કરોડની ફાળવણી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.૮૭૪૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણુએ આજે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન રૂ. ૫૮૯ કરોડના ર્વાષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત માટેના ખર્ચમાં આશરે […]