શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર- સાવરકુંડલા, ગુજરાત (100% નિઃશુલ્ક હોસ્પિટલ) જાન્યુઆરી ૨૦૨૫માં ગૌરવપૂર્ણ રીતે ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે અને સંસ્થાની દર વર્ષ પરંપરા મુજબ પર્વ ચતુર્દશી – ૨૦૨૫નું તા.૧૫ , ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા દાયકાની સાર્થક સેવાનો સંતોષ, સો વર્ષની સેવાનો સંકલ્પ […]
Author: JKJGS
પોરબંદરમાં સમસ્ત રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ બ્લડ ડોનેશન રાંદલ લોટા નું આયોજન કરાશે
સત્કાર્ય…સાથે…સેવા…ના ધ્યેય સાથે રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે સગપણ સેવાકાર્ય પ્રવૃત્તિ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે તેમાં સમૂહ લગ્નોત્સવ, સમૂહ જનોઈ તેમજ માં રાંદલ માતાજીના લોટા,બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા તારીખ ૨૯/૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ભદ્રકાળી રોડ પોરબંદર ખાતે યોજાશે તેમાં નામ નોંધાવાની […]
સાવરકુંડલાની વીડી કાણકિયા આર્ટસ એન્ડ એમ આર સંઘવી કોમર્સ કોલેજની લાયબ્રેરી નવીનીકરણ ઉદ્ઘાટન સમારંભ યોજાયો
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ,ગુરુકુળ રોડ, સાવરકુંડલા માતૃશ્રી લીલાવંતીબેન ત્રિભોવનદાસ મહેતા કોલેજ લાઇબ્રેરીના નવીનીકરણ ઉદ્દઘાટન કાર્યક્રમનું આજરોજ આયોજન થયેલ. મૂળ સાવરકુંડલાના વતની અને અમેરિકામાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલા મુ.શ્રી નટવરભાઈ ગાંધીના વરદ્ હસ્તે નવીનીકરણ થયેલ લાઇબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં નુતન કેળવણી મંડળના […]
અંદાજિત 807 લાખ રૂપિયાનાં કાર્યોનું ખાતમુહૂર્ત અંતર્ગત ચોરવાડ ખડા રોડતરફ જતો રસ્તો અપગ્રેડ કરવાનાં કામની શરૂઆત કરવામાં આવી
માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામે.સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન મુજબ ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામો અંદાજિત 807 લાખ રૂપિયાનાં કાર્યોનું ખાતમુહૂર્ત અંતર્ગત ચોરવાડ ખડા રોડતરફ જતો રસ્તો અપગ્રેડ કરવાનાં કામની શરૂઆત કરવામાં આવી તેની ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથન ડાભી ચોરવાડ નગરપાલિકા પુર્વ વિરોધ પક્ષના નેતા કેતનભાઇ ચુડાસમા રણજીતભાઈ ડાભી દિલીપભાઈ શાહ ગટુરભાઈ દ્વારા રૂબરૂ […]
અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે મકરસંક્રાંતિની ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયાબજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે મકરસંક્રાંતિની ઉજવણી સ્વનિર્મિત પતંગો દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ વાલીઓનાં સહયોગથી કાગળ અને વાંસનો ઉપયોગ કરીને પતંગો બનાવી હતી. શાળા સ્ટાફ વિદ્યાર્થીઓને બોર અને ચીકી વહેંચીને ઉજવણીમાં સહભાગી બન્યા હતાં.
કેશોદ પ્રેસ કલબના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી
ગોવિંદ હડિયા પ્રમુખ મયુર ગોહીલ ઉપ પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા ટેલીમીડીયા, પોર્ટલ મીડિયા,સોશ્યલ મિડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પત્રકારો ની સીનીયર પત્રકાર ભરતભાઈ કક્કડ ના અધ્યક્ષતામાં મળી હતી. જેમાં સર્વાનુમતે હોદેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડીયા, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહિલ, મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા, મહિલા […]
“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો વેસ્ટઝોન હેન્ડબોલ (ભાઇઓ) સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ”
SAURASHTRA UNIVERSITY, રાજકોટ ના યજમાન પદે યોજાયેલ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઇઓ) ની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં કુલ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની હેન્ડબોલ (ભાઇઓ)ની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી પૂલ સી માં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. અને ચાર ટીમોમાં સ્થાન પ્રાપ્ત કરીને ઓલ ઈન્ડિયા વેસ્ટઝોન ઈન્ટર હેન્ડબોલ (ભાઇઓ) યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઇઓ)ની […]
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટોના ભાવ ખૂબ જ ઓછા.. ટિકિટના લઘુત્તમ ભાવ ૧૦૦૦ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી
પાકિસ્તનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBએ ટિકિટના લઘુત્તમ ભાવ ૧૦૦૦ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જે ભારતીય ચલણમાં ૩૧૦ રૂપિયાની આસપાસ થાય છે. ઁઝ્રમ્ના આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જાેવામાં […]
ઈજાગ્રસ્ત રિષભ પંત આગામી ટુર્નામેન્ટમાં રમશે કે નહી?.. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો
રિષભ પંતે પોતે DDCA (Delhi & District Crickª Association) ના પ્રમુખ રોહન જેટલીને ફોન કરીને રણજી ટ્રોફીમાં રમવા માટે સંમતિ આપી દીધી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું પંત ઈજા સાથે રણજીમાં મેચ રમશે ખરો? આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે, હવે જે રિપોર્ટ સામે આવી રહ્યા છે […]
સૈફ અલી ખાનની પ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના પર અભિનેતાની ટીમે જાહેર કર્યું નિવેદન
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં […]