Gujarat

રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે

*રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે.*

*રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે. જે મુજબ રાજકોટને દૈનિક ૨ પોરબંદરને ૧ સ્પાઈસઝોટની ફલાઈટ ફાળવવામાં આવી છે. જાહેર થયેલા શેડયુલ મુજબ મુંબઈથી રોજ સવારે ૬-૪૦ વાગ્યે ઉપડી રાજકોટ ૮ વાગ્યે પહોંચશે. રાજકોટ થી સવારે ૮-૩૦ કલાકે ઉપડી ૯-૪૦ કલાકે મુંબઈ પહોંચશે. આ ઉપરાંત બપોરે ૪-૩૫ કલાકે મુંબઈથી ઉપડી સાંજે ૫-૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટ થી સાંજે ૬-૪૫ કલાકે ફરી મુંબઈ જવા રવાના થશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200830-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *