Gujarat સરખેજ યુવા મિત્ર મંડળ દ્વાર શ્રી રામનવમી નિમિતે શોભાયાત્રા યોજાઇ Posted on April 18, 2024April 18, 2024 Author JKJGS Comment(0) સરખેજ યુવા મિત્ર મંડળ દ્વારા શ્રી રામનવમી નિમિત શોભાયાત્રા યોજાઇ હતી. જેમા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, આરવ ભરવાડ, મયુરભાઈ, મિતેષ, દીપકભાઈ ચાવડા દરજી કેતનભાઈ સહિત શોભાયાત્રામાં જોડાયા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.