Gujarat

અમરેલી ખાતે રમેશભાઈ ચાવડાએ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ૫૦૦ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કર્યું

આમ અબોલ જીવની સેવા કરી ડો. બાબાસાહેબ આંબેડકરના સંદેશાને ખરા અર્થમાં સાર્થક કર્યો.
ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિત્તે  રમેશભાઈ ચાવડા દ્વારા પર્યાવરણની જાળવણી અને પક્ષીઓ માટે પાણી ભરવાના ૫૦૦ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા