અમરેલી જિલ્લા ભાજપના નવ નિયુક્ત યશસ્વી અધ્યક્ષ શ્રી અતુલભાઇ કાનાણીજી એ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના સાવરકુંડલા સ્થિત જનસેવા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત કરાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું