Gujarat

પાલીતાણામા આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે સવારે ધજારોહ્ન્ તેમજ આરતી પૂજા કરવામાં આવી

પાલીતાણા ના બહારપરા વિસ્તાર મા આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે સવારે ધજારોહ્ન્ તેમજ આરતી પૂજા કરવામાં આવી હતી

સાંજે ચંદ્રમોલેશ્વર મહાદેવ ની ભવ્ય આંગી શણગાર કરવામાં આવ્યો હતો આરતી માં બહોળી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા.