Gujarat સાવરકુંડલાના વોર્ડ નંબર નવના બેટીયા વાસ વિસ્તારમાં આગ લાગતા તાત્કાલિક આગને કાબુમાં લેતી નગરપાલિકા ટીમ સાવરકુંડલા નગરપાલિકાની સરાહનીય કામગીરી Posted on February 28, 2024February 28, 2024 Author JKJGS Comment(0) સાવરકુંડલા શહેરના વિસ્તારના બેટીયાવાસ વિસ્તારમાં આગ લાગતા વિસ્તારના ભાજપ અગ્રણી અનિલભાઈ ગોહિલને જાણ થતા શહેરના પ્રથમ નાગરિક તેમજ વિસ્તારના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા તાત્કાલિક ફાયર ટીમને મોકલીને તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.