Gujarat

ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે પ્રાચી ખાતે આવેલ ધમ્મવાડી માં વિપશ્યના ધ્યાન શિબરનું આયોજન કરાયું 

આજ ના આધુનિક સમયમાં મનની શાંતિ માટે આધ્યત્મિક સાધનાની જરૂર છે ત્યારે વિપશ્યના સાધનાની ખોજ કરનાર ભગવાન બુદ્ધ પ્રત્યે અને ગુરૂ શિષ્ય પરંપરા મુજબ સાચવી પરત ભારત દેશ ને આપનાર સમગ્ર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા  વ્યક્ત કરવા ગુરૂ પૂર્ણિમા નિમિતે ધમ્મવાડી પ્રાચીમાં એક દિવસીય કાર્યક્રમ નું સંચાલન કરનાર ઉનાથી આચાર્ય રાજેશભાઈ તથા કવિતાબેનના માર્ગદર્શનમા 19 ભાઈઓ તથા 22બહેનોએ લાભ લીધો.