તારીખ 31-10-2024 એટલે આપણા અંખડ ભારતના શીલ્પી , લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે માણાવદર તાલુકાનાં નાનડીયા ગામે સરદાર સાહેબની પ્રતિમાનુ અનાવરણ કરતા માણાવદર મત વિસ્તારના ધારાસભ્યત્યારે અરવિંદભાઈ લાડાણી આ પ્રસંગે નાનડિયા ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

