મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતાં વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માદરે વતન જતાં મુસાફરો માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રક્ષાબંધનનાં પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા […]
Author: JKJGS
પત્નીએ અનૈતિક-સંબંધના કારણે પોતાના પ્રેમી સાથે મળીને આડખીલીરૂપ પોતાના પતિનું ઢીમ ઢાળી દીધું, લાશને સળગાવી દીધી
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર બે દિવસ પહેલા ધારદાર હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પતિનું […]
આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી નગરજનો ત્રાહિમામ
પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળે છે. આમોદ નગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે.ગટરનું દુર્ગંધ મારતા પાણીથી નગરજનો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.છતાં સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.પાલિકા સત્તાધીશો નક્કર પરિણામ આપવાને બદલે માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે. આમોદ નગરમાં આવેલા વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા ૧૫ […]
કોટડાસાંગાણી ના શાપર-વેરાવળ માં પણ તમામ તબીબી સેવાઓ ઠપ્પ થતા દર્દીઓ પરેશાન
કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ગતરોજ દેશભરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો 24 કલાક હડતાળ પાડી બંધ પાળ્યો હતો. જેમને લઈને રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ની તમામ હોસ્પિટલ બંધ રહી હતી. જેમાં શાપર-વેરાવળ ની તમામ નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલોની OPD સેવાઓ એ સજ્જડ બંધ પાળ્યો હતો. રાજકોટ […]
કેદારનાથ જ્યોર્તિલિંગની કથા
હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી કેદારનાથ જ્યોર્તિલિંગનું શિખર દેખાય છે.શિખર દેખાયા પછી આગળ ચાલીએ ત્યારે ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે.આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.કેદારનાથ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અખાત્રીજથી શરૂ કરીને કારતક સુદ […]
રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુરમાં લાયસન્સ વગરની નોનવેજની દૂકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરાયો
બોટાદ જીલ્લાના રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુર શહેરમાં લાયસન્સ વગરની નોનવેજની દુકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.રાણપુર મામલતદાર દ્વારા નોનવેજ વેંચતા દુકાનદારોને અને રેસ્ટોરન્ટ વાળાને લાયસન્સ રજૂ કરવા માટે મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ લાયસન્સ રજૂ ન કરી શકેલા નોનવેજની દુકાનદારો,લારી, રેસ્ટોરન્ટની બંધ – કરવા હુકમ કરવામાં આવ્યો હતો. રાણપુર શહેરમાં લાઈસન્સ […]
આવી મૂર્ખાઈ..? જેતપુર ની શૈક્ષણિક કોલેજમાં ગંભીર છબરડો
જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજમાં રાષ્ટ્રધ્વજને ઊંધો લહેરાવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે ત્રિરંગો ભારતના નાગરિકો માટે કેટલો મહત્વ ધરાવે છે. બે દિવસ પહેલા આપનો 75મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામ-ધૂમથી કરવામાં આવી હતી. ત્યારે જેતપુરમાં પણ 75મા સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજ અને જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ […]
જેતપુર પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવતાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા
ઉદ્યોગકારો સાથે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ દ્વારા ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચનો આપ્યા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જેતપુરમાં ધોરાજી રોડ ખાતે પટેલ સમાજ વાડી ખાતે ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૪-‘૨૫ અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો. આ તકે મંત્રીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે નાગરિકોના […]
પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી
જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો શહેરમાં દિન પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. થોડા દિવસો પહેલા સમાચારમાં અહેવાલો પ્રસિદ થતાં પાલિકા તંત્રએ રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો,અને રસ્તા ઉપર […]
કલકત્તામાં ટ્રેઇની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં જેતપુરમાં તબીબોએ મામલતદારને આવેદનપત્ર
કલકત્તામાં ટ્રેઇની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન નેજા હેઠળ જેતપુર શહેરના તબીબો મામલતદારને આવેદનપત્ર આપી પીડિતાને પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરી હતી. જેતપુર શહેરમાં તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના નેજા હેઠળ આજે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર […]










