Gujarat

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સહિત અધિકારી-કર્મચારીઓએ નશા મુક્તિના શપથ લીધા  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નશા મુક્ત ભારત અભિયાનનો ઉદ્દેશ સામાન્ય લોકો સુધી પહોંચવાનો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માદક દ્રવ્યોના દુરૂપયોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ, શાળા-કોલેજો, સામાજિક સંસ્થાઓ દ્વારા નશા મુક્તિના શપથ લઈને ઉજવણી કરવામાં આવે છે. છોટાઉદેપુર […]

Gujarat

M.A.M હાઈસ્કૂલ ટંકારીઆ ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો..

તા.૧૨/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં એપ્રિલ-૨૦૨૩ જૂનિયર કેજી થી લઈ ધોરણ – ૧૦ સુધીના માં ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો શ્રી ઝૈનુંલઆબેદીન સૈયદ સાહેબ (જન શિક્ષણ સંસ્થાન ડિરેક્ટર એન્ડ મેમ્બર સેક્રેટરી ), અઝીઝભાઇ ટંકારવી (ગુજરાત ટુડેના માજી તંત્રી અને […]

Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ સહીત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ 

જેમા હાલ બંગલાદેશમાં જે અરાજકતા પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર મોટે પાયે અત્યાર શરુ કર્યો છે માસુમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર ગુજારી  બળાત્કાર તેમજ ધાર્મિક સ્થળો,  વેપારીઓની દુકાનો પર અને હિન્દુ ઘરોને નુકસાન કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતે ગંભીર ગણી તાત્કાલિક કડક પગલા ભરી બંગલાદેશમાં નિર્દોષ લઘુમતી હિંદુઓ ને […]

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલનો પ્રાર્થનાખંડ ગુંજયો દેશભક્તિના રંગે..દેશભક્તિ ગીત સ્પર્ધાનું થયું ઉત્સાહભેર આયોજન

શ્રી કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલામાં તારીખ ૧૦-૮-૨૪   ને શનિવારના રોજ “એન.એસ.એસ “નિયમિત પ્રવૃત્તિ” અંતર્ગત  સાંસ્કૃતિક કાર્યક્રમમા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં ૧૦ વિદ્યાર્થી ભાઈઓ અને ૩ બહેનોએ  ભાગ લીધો હતો.આખોયે પ્રાર્થનાખંડ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. શહીદોને સાચા અર્થમાં આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ .આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને […]

Gujarat

દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર

નાગેશ્વર જ્યોતિર્લિંગ કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે.તે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.રૂદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે.નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આપના દેશમાં એક કાળ એવો હતો કે જ્યારે લોકોમાં શ્રદ્ધા હતી ૫રંતુ વચ્ચેના કાળમાં […]

Gujarat

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત 

ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો ત્રિદિવસીય તાલીમ વર્ગ  પરીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો (વિદ્યામંદિરમાં નિષ્ઠાપૂર્વક બાળવંદના કરતાં શિક્ષકો પર કુદરતનાં ચાર હાથ હોય છે : જિ.પ્રા.શિ. જયેશ પટેલ) શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપૂટ […]

Gujarat

 કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ માં શ્રી લેઉવા પટેલ સમાજ ભવન નું જયેશભાઇ રાદડિયા ની ઉપસ્થિત માં ભુમીપુજન સમારોહ યોજાયો

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના ધારવાળી ખોડિયાર મંદિર નજીક આવેલ પટેલ સમાજ ખાતે તા. 12/8/24 ને સાંજે 4:30 કલાકે પટેલ સમાજ વેરાવળ ખાતે ભૌતિક સુવિધાથી સજ્જ એવા  શ્રી લેઉવા પટેલ સમાજ ભવનનું માનનીય શ્રી જયેશભાઇ રાદડિયા ના વરદ હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ હતું.જેમાં જયેશભાઈ નું આગમન થતા મહિલાઓ તથા બાળાઓ દ્વારા ફૂલ પાથરી સ્વાગત કરાયું […]

Gujarat

હત્યા કે અકસ્માત ઘૂંટાતું રહસ્ય

જેતપુરના પાંચ પીપળા અને કેરાળી રોડ પરથી બાઈક ચાલકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે તેમના જ મિત્રનો વાડી ખાતેથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. જેતપુરમાં આજે વહેલી સવારે પાંચ પીપળાને કેરાળી ગામ જવાના રોડ પર એક બાઈક ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો,જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મૃતક સાથે અન્ય પણ એક […]

Gujarat

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ચાલતા ભ્રણચાર અને વોડના એસ.એસ.આઈ ઓની અરસપરસ દર ત્રણ મહિને બદલી કરવા અંગે

જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનવયે જણાવવાનું કે હમણા થોડા દિવસો પહેલા રોગચાળા અને સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારો બાબતે જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રીના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાય હતી જેમાં રોગચાળાને ધ્યાને લઈ અને સફાઈ કામદારોની હાજરી અને ટ્રેસ અને સફાઈ અંત્રે સુચનાઓ આપવામાં આવી હતી અને જા.મ.ન.પ સોલીડ વેસ્ટ શાખાના જે સફાઈ કામદારોના કામ કરે […]

Gujarat

સરદાર સરોવરના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલીને 90 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયું

ઉપરપાસથી પાણી આવતાં રવિવારે સવારે 6 વાગ્યાથી નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સવારે 6 વાગ્યે 5 દરવાજા ખોલીને 50 હજાર ક્યૂસેક પાણી છોડ્યા પછી દિવસ દરમિયાન 9 દરવાજા 1.50 મીટરની સપાટીથી ખોલી 90 હજાર ક્યૂસેક પાણી છોડાયું હતું. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ હોવાથી નદીમાં કુલ 1.56 લાખ ક્યૂસેક […]