યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ઓલ ઈન્ડિયા વડોકાઈ કરાટે ડો એસોસિએશન અને યથા આર્ટ એકેડેમી દ્વારા કરાટે ગ્રેડેશન એક્ઝામનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ના ૪૪ વિદ્યાર્થીઓમાંથી ૩૧ વિદ્યાર્થીઓએ વ્હાઇટ બેલ્ટ તથા ૧૩ વિદ્યાર્થી યેલો બેલ્ટ એક્ઝામ આપી ઉતિર્ણ થઈ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું. આગળ આ વિદ્યાથીઓ આગળના […]
Author: JKJGS
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનું ગૌચર દબાણ દુર કરવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનોએ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગની સરકારી અને ગૌચરની જમીનો મોટા માથાઓ દ્વારા દબાણ કરીને હડફ કરી લેવામાં આવી છે જેના પરીણામે મોલડી ગામના રેઢીયાર માલ ઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે ખરેખર તો […]
ખાંભા મામલતદાર કચેરીમાં કર્મચારીનો બર્થ ડે કામના સમયમાં ઉજવાતાં ખાંભામાં ચર્ચાનો વિષય બન્યો
વર્તમાન આચાર સહિતાને સમયમાં ખાંભા મામલતદાર કચેરીમાં કર્મચારીઓ બર્થ ડે ઉજવતા શહેરના બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો. સરકારી ઓફિસોમાં બર્થ ડે પાર્ટી ઉજવવી તે કેટલું યોગ્ય ગણાય ??? જ્યારે અરજદારો પોતાના કામનો યોગ્ય પ્રત્યુત્તર અને પ્રતિસાદ મળે અને પોતાને નડતી સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કચેરીમા આવતાં હોય ત્યારે અરજદારોના કામો ટલ્લે ચડી શકે છે. […]
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો, આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ પહોંચ્યા હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, છોટાઉદેપુર લોકસભાના […]
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ગેરનો મેળો ભરાયો હતો, આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ પોહચ્યાં હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો,આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી પોહ્ચ્યા હતા. અને ખાસ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ આ મેળામાં પોહચ્યા હતા. આ મેળાની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા,રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા,ભાજપના નેતા વિજય રાઠવા ટીમલીના તાલે ઝૂમ્યા હતા.અને રેલી સ્વરૂપે […]
આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો છોટાઉદેપુરના કવાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો આજે યોજાયો
રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુરએ આદીવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે , છોટાઉદેપુરના કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે , ત્યારે અહિ ત્રણેય રાજ્યના આદીવાસીઓ ની વિશેષ સંસ્ક્રુતિ પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે, આદીવાસીઓમા હોળી એ સૌથી મોટો અને મહ્ત્વનો તહેવાર મનાય છે અને તેથીજ આ પંથકના આદીવાસીઓ વર્ષ […]
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સરસ્વતી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહજી તેમના સમર્થકો સહિત ભાજપમાં જોડાયા
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી ગામના સાપ્રા ગામ ખાતે ચૂંટણી સભા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું. માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભહસ્તે ભાજપનો ખેશ ધારણ કરી કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહજી મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી […]
ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રંગોત્સવની ઉલ્લાસભેર ઉજવણી
હોળી અને ધૂળેટી બંને અલગ અલગ તહેવારો છે. એમ છતાં બંને તહેવારો એકબીજા સાથે સંકળાયેલા છે. હોળી સાથે સંકળાયેલી હોલિકા અને પ્રહલાદની કથા પ્રાચીન અને રસદાયક છે. જેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે જ્યારે બીજી તરફ આબાલવૃધ્ધને પ્રિય ધૂળેટીની પણ એક અલગ મજા છે. આ પરંપરાને પ્રતિવર્ષની જેમ ઉજાગર […]
કાળ ઝાળ ગરમીમાં ભારતનું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી સ્થિતિ…..
સાવરકુંડલા તાલુકા સમેત અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા લોકમાંગ ઉઠવા પામી છે અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ સાથે અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય ૧૧ થી પ હોય એને ૪૦ ડિગ્રી તાપમાનમાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે આ તાપમાનમાં બાળકોની બીમારી વધે અને બાળકો પરેશાન થાય […]
શ્રીમદ ભગવદગીતાનો પ્રભાવ
એક પોલીસ કોન્સ્ટેબલની બદલી શહેરથી નજીકના ગામમાં થાય છે ત્યાં રહેવા માટે ભાડાનું મકાન રાખીને રહે છે.એક દિવસ પોતાની ફરજ પુરી કરીને રાત્રિના સમયે તે પોતાની રૂમ ઉપર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચંદ્રમાના પ્રકાશમાં તેને એક નવયુવતીને એક ઝાડ નીચે ઉદાસ બેઠેલી જુવે છે.પોલીસે નજીક જઇને તેની સાથે વાતચીત કરી ત્યારે નવયુવતીએ કહ્યું કે […]










