રીબડા,રીબ.પડવલા,ગુંદાસરા,પારડી,ખીરસરા, કોટડાસાંગાણી, અરડોઇ,સહીત ના ગામો માં ઉત્સાહભેર કરાય ઉજવણી. ગતરોજ શાપર-વેરાવળ માં સાંજના શુભ મુહૂર્તમાં હોળીકા દહનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વેરાવળ ગામના મુખ્ય ચોક, અને શાપર ગામ સહીત ની ન્યૂ અંજની સોસાયટી, આશ્રય સોસાયટી, અને વેરાવળ ની સર્વોદય, સોસાયટી,અક્ષરધામ સોસાયટી, શ્રી હરિ નગર હાઉસિંગ સોસાયટી, સહીત ના વિસ્તારો માં વૈદિક હોળી તૈયાર […]
Author: JKJGS
માંગરોળ માછીમારી વ્યવસાય કરોડો લોકો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતો વ્યવસાય છે
માંગરોળ માછીમારી વ્યવસાય કરોડો લોકો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતો વ્યવસાય છે. દેશનાં લગભગ 3 કરોડ માછીમારો પોતાનાં વ્યવસાય થકી દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ વ્યવસાય ને સુદ્રધ્ધ રીતે તકાવી રાખવાં માટે ભારત સરકારશ્રી ની સંસ્થા NETFISH-MPEDA છેલ્લા 15 વર્ષ થી માછીમારો વચ્ચે ફીલ્ડ માં કાર્ય કરે […]
માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા લીમડાચોક ખાતે ચકલીની માળા ચણદાની પાણીના કુંડાનુ નિશુલ્ક વિતરણ કરાયુ
માંગરોળ વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમી સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે લીમડાચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ ના કાર્યક્રમ યોજાયો હતો જેમા વેરાવળથી ગદ્રે મરીન ની ટીમ, માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ સહીત અન્ય સંસ્થાઓના આગેવાનો વેપારીઓ અગ્રણીઓ ની ઉપસ્થિતીમાં 3000 જેટલા ચકલીના માળા, ચણદાની,અને પાણીના કુંડા નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા આ […]
મહુધા ૧૧૮ વિધાનસભાના હાથજ ગામનાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો
જેમાં મુખ્યત્વે તાલુકા ડેલિગેટ મનુભાઈ સોઢા , સરપંચ જાગૃતિબેન , ડેપ્યુટી સરપંચ ઈકબાલ ખાન પઠાણ તેમજ પૂર્વ ડેપ્યુટી સરપંચ મુસ્તુફાખાન પઠાણ મુસ્લિમ અગ્રણી દરિયાવખાન ખોખર સમસેરખાન ભંડેરી તેમજ અન્ય ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે જાહેરાત કરી મોદીજીના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર ને સ્વિકારી આવનાર લોકસભાની […]
કઠલાલ પંથકમાં ડાકોર પદ યાત્રીઓ માટે વિશામાં સહિતની વ્યવસ્થા કરાઈ
ડાકોરમાં રાજા રણછોડ રાયજીના મંદિરે ફાગણી પૂનમ નું વિશેષ મહત્વ હોય છે અને હજારો લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ડાકોર ફાગણી પૂનમના રણછોડ રાયજીના દર્શન માટે જતા હોય છે રથ અને ધજાઓ સહિત મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જવા પ્રસ્થાન કરી રહ્યા છે પદયાત્રીઓ અમદાવાદથી કઠલાલ રહી ડાકોર જતા હોય છે ડાકોર જતા પદયાત્રીઓ માટે કઠલાલ […]
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મંડલવા ગામે ડામર ફળીયામાં જવાના રસ્તાની બાજુમાં હાઇવે રોડ પરથી ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ સુકો ગાંજાનો જથ્થો જપ્ત
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મંડલવા ગામે ડામર ફળીયામાં જવાના રસ્તાની બાજુમાં હાઇવે રોડ પરથી ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ સુકો ગાંજાનો જથ્થો કુલ વજન ૧,૯૭૮ કી.ગ્રામ જેની કિ.રૂ. ૧૯,૭૮૦/- તથા ટ્રાઇબર ફોરવ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નં. GJ-06-PH-2195 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મજકુર ત્રણેય આરોપીઓની અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૩ કિં.રૂ ૧૪૦૦૦/- ના મળી કુલ કિં.રૂ.૪,૩૩,૭૮૦/- નો ગે.કા. […]
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના ઉચાપન જિલ્લા પંચાયત અને બોડેલી જિલ્લા પંચાયત ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈ સંવાદ કર્યો હતો
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઉચાપન જીલ્લા પંચાયત અને બોડેલી જિલ્લા પંચાયત ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને જશુભાઈ રાઠવા એ શુભેચ્છા મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર અને રામ કબીર મંદિર ખાતે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર અને રામ કબીર મંદિર ખાતે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા. તેઓની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.
ખાંભામાં ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધુળેટીના તહેવારને લઈ ને ખાંભાનાં ગરીબ પરિવારોનાં નાના બાળકોને કલરની પિચકારી તેમજ ગુંદી ગાંઠીયા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સાથ અને સહકારથી ઍક સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નિરાધાર વૃદ્ધને કરીયાણાની કીટ વિતરણ કરેલ છે તેમજ ગરીબ વર્ગના બાળકોને અભ્યાસ માટે જરૂરી ચોપડા વસ્ત્ર તેમજ નિરાધાર માણસોનું ટિફિન સહિતની સેવાનો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે ધૂળેટીના તહેવારને લઈ ગરીબ વર્ગના બાળકો નાસ્તો કરાવી બાળકોને […]
સાવરકુંડલાની કપોળ કન્યા છાત્રાલયમાં વાર્ષિક મહોત્સવ યોજાયો
સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની બહેનો […]










