વીરપુર પોલીસે પોલીસે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસેથી રોડની સાઈડમાં એક આધેડ પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે સદર બનાવની જાણ પોલીસે થતા તાત્કાલિક ઘટનાસ્થળે ઉપર આવી લાશ ઉપર કબજો મેળવીને લાશને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવા માટે તજવીજ હાથ ધરી હતી. […]
Author: JKJGS
જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આખલાનો આતંક, બે આખલા વચ્ચે રોડ ઉપર યુદ્ધ જામ્યું
જેતપુર પ્રથમમાં રખડતા પશુનાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને રસ્તા વચ્ચે જમતા આખલા યુદ્ધ ના કારણે અકસ્માતોના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં બે રખડતા આખલા વચ્ચે અડધો કલાક સુધી શિંગડાંયુદ્ધ જામ્યું હતું બને આખલાઓ જમ્યું તું યુદ્ધ દરમિયાન રોડ વચ્ચે આવી ગયા હતા અને સ્થાનિકોએ બાખડતા બંને […]
જેતપુરમાં લાંબા સમયથી બાકી દેવાદારની મિલકતને સીલ કરશું નગરપાલિકા
જેતપુર નવાગઢ નગપાલિકાના ચોફ ઓફિસર સાહેબની સુચના અનુસાર ટેક્સ શાખા દ્વારા વર્ષ-૨૦૨૩ ની રીકવરી ઝુંબેશ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેતપુર નવાગઢ નગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જેતપુર નવાગઢ નગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જેતપુર નગરપાલિકાની ટેક્ષ શાખા દ્વારા મિલ્કતોને સીલ […]
વાસદ કુમાર શાળામાં વિશ્વ જળ દિવસ ઉજવાયો
તારીખ 22મી માર્ચ 2024 ને શુક્રવારે વાસદ કુમાર શાળામાં વિશ્વ જળ દિવસ નિમિત્તે શાળાના ધોરણ 3 થી 5 ના ભૂલકાઓએ જળ દિનને ઉજાગર કરતાં એકાંકી, સૂત્રો તથા સામુહિક નાટકો કર્યા હતાં. આ ઉપરાંત વકતૃત્વમાં તમામ બાળકોએ પાણીની ઉપયોગીતાને ભાર આપતી બાબતો ઉલ્લેખી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય , વિદ્યાર્થીઓને તૈયાર કરનાર બેન મારિયા પરમાર તથા […]
દાંતા ચીફ કોર્ટ દ્વારા અંબાજી ખાતે મારામારી ના ગુનામા આરોપીને સજા
અંબાજી પોલીસ સ્ટેશન માં નોંધાયેલો ગુનો આઇ પી સી કલમ 323,324,294(ખ)506(2)114મુજબ અંબાજી ખાતે વર્ષ ૨૦૧૯ માં બ્રમ્હપુરી વિસ્તાર માં પ્રેમાબેન ગબ્બરસિંગ ભદોરિયા અને તેમના ઘર ના સભ્યો પર ગડદા પાટું નો માર , અને ધારિયા વડે હુમલો કરવાના આરોપીઓ ને આજ રોજ નામદાર દાંતા કોર્ટ દ્વારા પ્રોબેશન એક્ટ હેઠળ જામીન અને રૂ.૫૦૦૦/- ના જામીન મુક્ત […]
ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓ તેમજ આદિવાસી વિસ્તારમાં ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધા ફેલાઈ હોય છે જેને નિવારણનો કાર્યક્રમ દર વર્ષે જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. જેના નિષ્ણાત […]
માળીયા હાટીના ખાતે પોષણ પખવાડિયા ની ઉજવણી યોજાઈ
તા.14/03/24 ના રોજ માળિયા તાલુકાના આંગણવાડી કેન્દ્ર નંબર માળીયા-15 ઉપર પોષણ પખવાડિયાની ઉજવણી કરાવામાં આવેલ. જેમાં સીડીપીઓશ્રી, ભંડુરી ગ્રુપના મુખ્ય સેવિકા અને આઈ.સી.ડી.એસ. કચેરીના અન્ય સ્ટાફ હાજર રહેલ. સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન ડોબરીયા દ્વારા આઈ.સી.ડી.એસ. યોજનામાં આવરી લેવાતા લાભાર્થીઓ સગર્ભા, ધાત્રી માતા, 6 માસથી 3 વર્ષના બાળકો અને કિશોરીઓને પોષણ વિશે સમજ આપેલ, ટી.એચ.આર પેકેટ માંથી વિવિધ […]
“શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યામંદિર થોરડીમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળા વિતરણ કરવામાં આવ્યા”
૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રીમાન ભીખુભાઈ બાટાવાળા (પ્રમુખશ્રી ગીર નેચર યુથ ક્લબ- ખાંભા) દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી બચાવો ના સૂત્ર” સાથે વિદ્યાર્થીઓને માળાઓ આપી અને ચકલી બચાવવા માટેની જાગૃતિ વિશેની માહિતી આપવામાં આવી અને વિશ્વ ચકલી દિવસની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી આ તકે શાળાના મેનેજિંગ […]
સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ વણકર સમાજ દ્વારા નિર્માણ પામી રહેલી જ્ઞાતિવાડી માટે રૂપિયા ૧૧૧૦૦૦નું દાન અર્પણ કરવાની જાહેરાત કરતાં સાવરકુંડલાના પ્રતિષ્ઠિત બિલ્ડર્સ બાવચંદભાઈ વઘાસિયા અને કરસનભાઈ ડોબરીયા
અહીં સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ વણકર સમાજ દ્વારા જ્ઞાતિવાડીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલાના લબ્ધપ્રતિષ્ઠિત બિલ્ડર્સ બાવચંદભાઈ વઘાસિયા અને કરસનભાઈ ડોબરીયા કે જેણે સાવરકુંડલા ખાતે આ સમાજ માટે સ્પેશ્યલ સોસાયટીઓ બુદ્ધવિહાર અને અશોક વાટિકા જેવી અદ્યતન સોસાયટીનું નિર્માણ કર્યું છે તેવા આ બંને બિલ્ડર દ્વારા ગતરોજ સાંજે ૬-૫૦ કલાકે અહીં સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ […]
સંયુક્ત નૈતીક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શેતલબેન સેઠ ની નિમણુક થતા.જામનગર શહેર જિલ્લા ની ટીમ દ્વારા શીલ્ડ તથા બુકે આપી બેન નું સન્માન કરી શુભેરછા પાઠવી
સંયુક્ત નૈતીક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શેતલબેન સેઠ ની નિમણુક થતા.જામનગર શહેર જિલ્લા ની ટીમ દ્વારા શીલ્ડ તથા બુકે આપી બેન નું સન્માન કરી શુભેરછા પાઠવી હતી. આ તકે જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ વાળા શહેર પ્રમુખશ્રી દિલીપસિંહ જાડેજા,શહેર . મહિલા પ્રમુખ શ્રી મીનાબા સોઢા , જિલ્લા ઉપપ્રમુખોશ્રી શક્તિસિંહ જાડેજા,તથા […]










