સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે આચાર્ય વૈશાલીબેન મકવાણાના નેતૃત્વ હેઠળ વાર્ષિકોત્સવ – ઇનામ વિતરણ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે મહિલા અધિકારો માટે સક્રિય એવા જાગૃત મહિલા સંગઠન, આણંદના પ્રમુખ માન. આશાબેન દલાલ તેમજ મુખ્ય અતિથિ તરીકે કઠલાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આશાબેન રાજ ઉપસ્થિતિ રહ્યા […]
Author: JKJGS
પ્રાકૃત્તિક ખેતીનો વર્કશોપ બાળકોને કુદરત સાથે જોડવાનો પ્રયાસ
સાવરકુંડલાના બાઢડા ખાતે આવેલી અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળામાં ધોરણ ૬ થી ૮ ના ૭૫ વિદ્યાર્થીઓ માટે પ્રાકૃત્તિક ખેતી અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જય રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા બાળકોને પ્રાકૃત્તિક ખેતીના મહત્વ અને ફાયદાઓ સમજાવવામાં આવ્યા.વર્કશોપમાં ઠાકરેએ બાળકોને શીખવ્યું કે કેવી રીતે કુદરતી રીતે ખેતી કરી શકાય […]
સાવરકુંડલામાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો
૧૮ માર્ચના રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા ખાતે એન્યુઅલ ફંકશન ઉડાન વર્ષ ૨૦૨૩-૨૪ અને ધોરણ આઠની લાડકી દીકરીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલાના રામકથાકાર શ્રી પ્રકાશ બાપુ, સી.આર.સી વિપુલભાઈ દુધાત, સી.આર.સી મુસ્તાકભાઈ રાઠોડ તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ બીનાબેન, વિશાલભાઈ, મોસીનભાઈ ઇરફાનભાઇ, તેમજ વ્હાલા વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અને બાલવાટિકાથી શરૂ […]
પ્રાકૃત્તિક ખેતીનો વર્કશોપ બાળકોને કુદરત સાથે જોડવાનો પ્રયાસ
સાવરકુંડલાના બાઢડા ખાતે આવેલી અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળામાં ધોરણ ૬ થી ૮ ના ૭૫ વિદ્યાર્થીઓ માટે પ્રાકૃત્તિક ખેતી અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જય રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા બાળકોને પ્રાકૃત્તિક ખેતીના મહત્વ અને ફાયદાઓ સમજાવવામાં આવ્યા.વર્કશોપમાં ઠાકરેએ બાળકોને શીખવ્યું કે કેવી રીતે કુદરતી રીતે ખેતી કરી શકાય […]
પુંસરી પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વ કવિતા દિવસનાં ઉપલક્ષ્યમાં શાળાનાં બાળકવિઓ દ્વારા જુદા-જુદા વિષયને અનુરૂપ કાવ્યની રચના કરવામાં આવી હતી. આ તકે શાળાનાં શિક્ષક સુરેશભાઈ માળીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી કાવ્યનું પ્રૂફ રિડિંગ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમની કાર્યસૂચિ અન્વયે બાળ કવિઓની કવિતાનું પઠન […]
સાવરકુંડલા ખાતે આવેલ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા તારીખ ૧૯-૩-૨૪ ના રોજ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવામાં આવી હતી. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રવિભાઈ મહેતા અને પ્રણવભાઈ જોષી દ્વારા સહજાનંદ નગર ખાતે આવેલ લાલાભાઇ સાપરાના ઘરે યોજાયેલ સત્સંગ સભામાં રાત્રિના ૯ થી ૧૦ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા […]
એડવોકેટ જીતેન્દ્રભાઈ રાઠોડની મહેનતથી વાંકિયા ગામનો માનસિક અસ્થિર યુવક ગુમ થયાના પંદર દિવસ બાદ મળી આવેલ
ખાંભા તાલુકાના વાંકિયા ગામમાં આશરે ૧૫ દિવસ પહેલા શૈલેષભાઈ પ્રવીણભાઈ દાફડા ગામ વાંકિયા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી નામનો માનસિક અસ્થિર વ્યક્તિ ઘરેથી પૂછ્યા વગર નીકળી ગયેલ. જે થકી તેમના પિતા પ્રવિણભાઈ દ્વારા તેની શોધખોળ જિલ્લાના આસપાસના વિસ્તારમાં કરેલ પરંતુ તેમનો પુત્ર તેમને કોઈ પણ જગ્યાએથી મળેલ નહી. આખરે તેમને જાણીતા વકીલ જીતેન્દ્રભાઈ રાઠોડ પાસે આવીને […]
ઉજળું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી સંભાવના નિવારવા તંત્ર દ્વારા ઘટતી કામગીરી કરવી ઇચ્છનીય
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે શાળાના બાળકો અવારનવાર રમતાં તસવીરમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં પીજીવીસીએલના વાયર કેટલી હદે લુઝ તેમજ થાંભલેથી વાયરીંગ પણ આપ તસવીરમાં જોઈ શકો છો. ક્યારેય પણ આ બાળકો જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ સંદર્ભે તાત્કાલિક અસરથી બાળકો જોખમમાં ન મુકાય તેની કાળજી […]
સાવરકુંડલા શહેરમાં રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી.માં આજરોજ ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી
શહેરના વેપારી, સામાજિક અને રાજકીય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે પ્રવિણભાઈ સાવજ, એમ ડી. પરાગ ત્રિવેદી તથા વાઈસ ચેરમેન ભરતભાઇ માનસેતાની વરણી કરવામા આવતાં ઉપરોક્ત તમામ નવનિયુક્ત હોદેદારો પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં […]
ઓલપાડનાં યુવકે નગરમાંથી મળી આવેલ માનસિક અસ્વસ્થ મહિલાને યોગ્ય આશ્રયસ્થાન અપાવી માનવતા મહેંકાવી
મદદ શબ્દ આમ તો નાનો છે પરંતુ કોઈનાં જીવનમાં પ્રકાશ ફેલાવવા કરેલી મદદ જરૂરિયાતમંદ માટે તો ઈશ્વરનાં આશીર્વાદ સમાન જ હોય છે. વર્તમાન સમયમાં જરૂરિયાતમંદોને વિવિધ સંસ્થાઓ મદદ કરતી હોય છે ત્યારે સમાજમાં મદદ કરવાની ભાવના અને ઉદાહરણ બેસાડવા માટે ઓલપાડનાં યુવકનો એક સરાહનીય કિસ્સો પ્રકાશમાં આવેલ છે. […]










