ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર બાદ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે. સુનિલ છેત્રીએ ગુરુવારે (મે ૧૬) જાહેરાત કરી કે તે ૬ જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. સુનિલે લગભગ […]
Author: JKJGS
કમાણીની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ નો પર્દાફાસ, વડોદરા પોલીસ ૧૭ લોકોની ધરપકડ કરી
કમાણીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. ગુગલ ફોર્મ ભરાવીને બેંક ખાતાની વિગતો મેળવવામાં આવતી હતી. સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અંજામ અપાતો હતો. “એંજલ ડોટ બી.જી” નામની એપ્લિકેશન દ્વારા છેતરપિંડી કરાતી હતી. વડોદરા, અમદાવાદ, સુરતના બેંક ખાતામાં નાણા જમા કરતા હતા. વડોદરા સાયબર ક્રાઈમે ઠગાઈ સામે ૧૭ લોકોને પકડી પાડ્યા હતા અને તેમની સામે […]
સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડી પાડ્યું, ૧ ની ધરપકડ
વડોદરા પોલીસને મળી મોટી સફળતા વડોદરા પોલીસને સ્પા ની આડમાં ગેરકાયદેસર ધંધા કરીને દૂષણ ફેલાવતા લોકોને પકડવામાં સફળતા મળી છે, વડોદરા પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પા તૌશિક ખત્રી નામનો શખ્સ ચલાવતો હતો. પોલીસે સ્પા મેનેજરની પણ ધરપકડ કરી છે. વડોદરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને […]
રાધનપુરમાં એક યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ૫ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
પાટણના રાધનપુરમાં એક યુવકની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને કેદની સજા ફટકારવામાં આવી છે. યુવકની હત્યા ૫ વર્ષ અગાઉ રાધનપુરમાં કરવામાં આવી હતી. યુવક આહીર માલાભાઈની લગ્નમાં હત્યા કરાઈ હતી. આ મામલે કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. રાધનપુરના યુવક આહીર માલાભાઈની હત્યા મામલે ૬ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ૫ વર્ષ […]
એએમસી દ્વારા સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાનટ નાખવાનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરમાંથી પસાર થતી સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાનટ (એસટીપી) નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ બનાવવના લીધે સાબરમતીમાં દૂષિત પાણી છોડવાનું પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે પણ તેમા નોંધપાત્ર પ્રમાણમાં કચરો ઠલવાય છે તે જોતાં આગામી સમયમાં શહેરમાં પાંચ એસટીપી સ્થાપવામાં આવનારા છે. […]
કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના ૨૦૦ મીટરના સમયગાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
દુનિયાભરમાં પ્રતિષ્ઠિત અને અતિ પવિત્ર ચારધામ સ્થળની પવિત્રતા અને સુરક્ષા માટે મુખ્ય સેક્રેટરી રાધા રતુરી દ્વારા એક મહત્વપૂર્ણ ઉપાયની જાહેરાત કરવામાં આવી છે. કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના ૨૦૦ મીટરના સમયગાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઉદ્દેશ્ય પવિત્ર યાત્રાઓ પર જવા માટે તીર્થયાત્રીઓ માટે શાંતિ અને આધ્યાત્મિક સંબંધનું માહોલ […]
દેશની તમામ યુનિવસિર્ટીઓ અને કોલેજોને માત્ર સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દેશના નકશાનો ઉપયોગ કરવો:યુનિવસિર્ટી ગ્રાન્ટ્સ કમિશન
યુનિવસિર્ટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા તમામ યુનિવસિર્ટીઓ અને કોલેજોને સૂચના આપવામાં આવી છે કે માત્ર સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દેશના નકશાનો જ ઉપયોગ કરવો. એ પણ કહેવામાં આવ્યું છે કે દેશના ખોટા નકશા પ્રકાશિત કરવા એ કાયદાકીય ગુનો છે. યુનિવસિર્ટીઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે તેવા સમયે યુજીસીએ આ સૂચના આપી છે. […]
માત્ર ૧૫૯ મતદારોના મત લેવા માટે હેલિકોપ્ટરથી મોકલવામાં આવ્યા ઇવીએમ
લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ત્રણ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારોથી લઈને સ્ટાર પ્રચારકો અને નેતાઓ મત માંગવા માટે ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હિમાચલ પ્રદેશમાં એક એવું ગામ છે જ્યાં આજ સુધી કોઈ નેતા વોટ માંગવા નથી પહોંચ્યા. આ […]
જો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલો કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ હોય તો ઈડી તેની વચ્ચે કોઈની ધરપકડ કરી શકે નહીં
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો દેશની સર્વોચ અદાલત, સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પર મની લોન્ડરિંગનો આરોપ છે અને તે વ્યક્તિ કોર્ટમાં હાજર થયો છે, તો કેસ ચાલી રહ્યો હોય ત્યારે તેની ધરપકડ કરી શકાશે નહીં. આ રીતે, સર્વોચ્ચ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અંગેનો […]
ઇન્દોરમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતાં ૮ લોકોના મોત
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, આ દર્દનાક અકસ્માતમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં અથડાઈ હતી, જેમાં ૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો હતો. મળતી માહિત મુજબ રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક પડેલા ડમ્પરમાં પૂર ઝડપે આવીને પાછળથી અથડાઈ હતી. ડમ્પર રેતીથી ભરેલું […]










