બોટાદમાંથી એક હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર યુવતી અને તેનો પિતા શહેરના હરણકુઈ વિસ્તારમાં રહે છે. સગીર યુવતીના પિતા ચમનભાઈ જકશીભાઈ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની આસપાસ વિપુલ ધુઘાભાઈ જીલીયા નામનો યુવાન વારંવાર આંટાફેરા મારતો હતો. આથી સગીરાના પિતાએ યુવકના પિતા સાથે વાત કરી. તેમણે કહ્યું […]
Author: JKJGS
મોરબીની મચ્છુ નદીમાં એક સાથે સાત લોકો ડૂબ્યા; ત્રણ લોકોના મોત
૬ સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને […]
નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીઃ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાયા
દેશની અગ્રણી સહકારી સંસ્થામાં નિવિર્વાદીત નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. નાફેડની ચૂંટણીમાં ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિન હરીફ થયા છે. ૨૧ મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ […]
માવઠાએ તો ભારે કરી!! છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮ તાલુકામાં ૩ ઇંચ સુધી વરસાદ ખાબક્યો
– રાજ્યમાં કુલ સાત પૈકી ૪ વ્યકિતના મોત તો વીજળી પડવાથી થયા દેશના અલગ અલગ રજીઓ સહિત ગુજરાતમાં પણ માવઠા ના કારણે અમુક જીલળોમાં તકલીફોનો વધારો થયો છે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮ તાલુકામાં ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ […]
રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છેઃ ગુજરાત હાઇકોર્ટ
રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો રોજમદાર કામદારો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે. આ […]
કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેરઃ ૧૯૭૭ કેસ નોંધાઈ ચૂકયા છે અને કુલ ૧૨ લોકોના મોત
દેશના કેરળ રાજ્યમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં હેપેટાઈટિસ એ વાયરસના રાજ્યમાં ૧૯૭૭ કેસ નોંધાઈ ચૂકયા છે અને આ વાયરસથી કુલ ૧૨ લોકોના મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કેરળમાં વધુ ૫૫૩૬ જેટલા શંકાસ્પદ કેસ તરીકે સામે આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં […]
યુપીના બરેલીમાં બે હોમગાર્ડ યુનિફોર્મમાં એક વ્યક્તિને જમીન પર પછાડીને મારતા વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોધી
ઉત્તર પ્રદેશના બરેલીમાં થી એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર બે હોમગાર્ડના જવાનો યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિને જમીન પર સુવડાવીને ખરાબ રીતે મારી રહ્યા હતા તેવા દ્રશ્યો હતા. આ ઘટના બાબતે નવાબગંજ પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે; હુમલો, દુર્વ્યવહાર અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને […]
ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં, જનતાએ પીએમ મોદીને વિદાય આપવાનો ર્નિણય કર્યો છેઃ મલ્લિકાર્જુન ખડગે
ઇન્ડી ગઠબંધન ૪ જૂને નવી સરકાર બનાવી રહી છે ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકસભા ચૂંટણી ના રિઝલ્ટ મુદ્દે મોટો દાવો કરવામાં આવ્યો હતો, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું હતું કે, ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો […]
રાજસ્થાનમાં હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી, ૧૪ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં રાતના સમયે હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી પડતાં કોલકાતા વિજિલન્સ ટીમના સભ્યો સહિત ૧૪ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ પ્રયાસો, જેમાં શરૂઆતમાં આઠ લોકોને બહાર કાઢવાનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ બાકીના છ જેઓ લિફ્ટમાં ફસાયેલા હતા. રેસ્કયૂ ઓપરેશનમાં તમામ ૧૪ લોકોને સફળપૂર્વક બહાર કાઢવામાં આવ્યા. મળતી માહિતી […]
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતૃશ્રી રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન
માધવી રાજે સિંધિયા છેલ્લા ૪૫થી દિવસથી દિલ્હી એઈમ્સમાં દાખલ હતા કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે (૧૫ મે) સવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ખાતે તેમનું નિધ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેમણે સવારે ૯.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ‘વેન્ટિલેટર’ પર હતા. છેલ્લા […]










