૭૨ કલાક સુધી ચાલુ રહી કાર્યવાહી મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી, ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના આ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી […]
Author: JKJGS
આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; ૬ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત
આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના ઘટનાસ્થળેજ કરુણ મોત થયા હતા. વિગતો મુજબ બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ […]
ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ
મુસાફરોના ભારે ધસારાને કારણે ૧૫મી અને ૧૬મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રખાયું હતું. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા છે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં આશરે ૪૪%નો વધારો જોવા મળ્યો […]
નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો સહિત મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું
રાજ્યમાં જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં કરી હતી. ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના અનેકો વિસ્તારોમાં નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ નુકસાન સર્જાયું હતું. તો સાથે સાથે અનેકો ઘરો અને છાપરાઓ સહિત કાચા મકાનોને પણ નુકસાન સર્જાયુ હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ધોધમાર વરસાદની […]
હવે 55 વર્ષથી નાની વયના લોકો આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ માત્ર સરકારી હોસ્પિટલોમાં કરાવી શકશે
આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી હવે સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાશે. ખાનગી હોસ્પિટલોમાં આડેધડ થતી સર્જરીઓ પર લગામ કસવા આ કવાયત શરૂ કરાઈ છે. હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીના પ્રમાણમાં વધારો થયો છે. નાની ઉંમરના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી થતી […]
ટીમની પ્રસ્થાનની તારીખ બદલાઈ, પ્રથમ બેચ 25મીએ અને બીજી 26મીએ અમેરિકા જશે
આગામી મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI ભારતની વોર્મ-અપ મેચ ન્યૂયોર્કમાં યોજવા માગે છે કારણ કે ટીમ તેની ચારમાંથી ત્રણ ગ્રુપ-સ્ટેજ મેચ ન્યૂયોર્ક સ્ટેડિયમમાં રમશે. ICCએ હજુ સુધી પ્રેક્ટિસ મેચોનુ શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ […]
પંજાબે 5 વિકેટે હરાવ્યું, સેમ કરનનો ઓલરાઉન્ડ દેખાવ; ફિફ્ટી ફટકારી અને 2 વિકેટ પણ લીધી
IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું. રાજસ્થાને તેના બીજા હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટીમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. […]
લંગોટ પહેરીને જોવા મળ્યો કાર્તિક આર્યન, ફિલ્મ 14 જૂને રિલીઝ થશે
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કાર્તિકે આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં, કાર્તિક આર્યન રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. ફર્સ્ટ લુકમાં કાર્તિક ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર સામે આવ્યો છે. તે આ પહેલા ક્યારેય આ લુકમાં જોવા મળ્યો નથી. આ પાત્ર તેણે તેની અગાઉની […]
પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લેમ; પૂર્વ પતિ રિતેશ સિંહે કહ્યું, ‘કેન્સરના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે’
રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે. દિવ્ય ભાસ્કરને આપેલાઇન્ટરવ્યૂમાં રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે. રિતેશના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પરંતુ, […]
અંજાર પોલીસે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
6 વર્ષ અગાઉ અંજારમાં અમૂલ દૂધની એજન્સી આપવાના બહાને બે અલગ અલગ લોકો સાથે સાડા 10 લાખ રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલી માથાભારે મહિલા (બબિતા) અને તેનો દીકરો સૌરભ અંતે વડોદરાથી ઝડપાઈ ગયા હતા. અંજાર પોલીસ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બંનેને વડોદરાથી અંજાર પકડી લાવી છે. છ વર્ષ અગાઉ મેઘપર બોરીચીના મંગલેશ્વરનગરમાં રહેતી […]










