ભોજપુરી સિનેમામાં એક કરતા વધારે અભિનેત્રીઓ છે, જેણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાના પાત્રથી ચાહકોનું દિલ જીત્યું છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો લોકો તેને ફોલો કરે છે. આ અભિનેત્રીઓના ગીતો યુટ્યુબ પર આવતાની સાથે જ ટ્રેન્ડ થવા લાગે છે અને વીડિયોને લાખો […]
Author: JKJGS
સુદાનમાં યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ૫૦ લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે
ગયા વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે સુદાન ભયંકર સંકટનો સામનો કરી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે યુદ્ધની વચ્ચે સુદાનમાં ૫૦ લાખ લોકો ભયંકર ભૂખમરાનો શિકાર બની શકે છે અને દેશ ભૂખમરો અને દુકાળ તરફ આગળ વધી શકે છે. યુએન સહાય વડા કહે છે કે ૭૩૦,૦૦૦ સુદાનના બાળકો કુપોષણનો શિકાર છે. યુનાઈટેડ નેશન્સે […]
દક્ષિણ નાઇજીરીયામાં ઓકુમા અને ઓકોલોબા સમુદાયો વચ્ચે અથડામણ, ૧૬ સૈનિકો માર્યા ગયા
દક્ષિણ નાઈજીરીયામાં બે સમુદાયો વચ્ચે જાેરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઓછામાં ઓછા ૧૬ જવાનો શહીદ થયા હતા. આમાં ઘણા અધિકારીઓ પણ સામેલ હતા. સંરક્ષણ કાર્યાલયના પ્રવક્તાએ આ માહિતી આપી. ડિફેન્સ હેડક્વાર્ટરના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ તુકુર ગુસૌએ કહ્યું કે આ સૈનિકો બોમાડી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચેના સંઘર્ષને રોકવાના મિશન પર હતા. આ દરમિયાન સમાજના કેટલાક […]
લંડનમાં ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં કાર રેલી કાઢવામાં આવી હતી
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લંડનમાં ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં કાર રેલી કાઢવામાં આવી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નોર્થોલ્ટમાં કચ્છ લેવા પાટીદાર સમાજ સંકુલથી શરૂ થઈ અને વેમ્બલીના સ્વામિનારાયણ મ્છઁજી મંદિર ખાતે સમાપ્ત થઈ. રેલીમાં ૨૦૦થી વધુ કાર સામેલ હતી. કાર પર ભાજપના […]
હોળી-ધૂળેટીના તહેવારોને લઈ 23મી સુધી વધારાની બસો દોડશે, ટ્રાફીક વધુ હશે તે રૂટ પર એક્સ્ટ્રા બસો તાત્કાલિક મૂકી દેવાશે
રાજકોટ એસટી વિભાગ દ્વારા દર વખતે તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. જે મુજબ હવે હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેના એક અઠવાડિયા પહેલાથી રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકી દેવામાં આવી છે. હાલ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 40 બસો દોડાવવામાં આવી રહી છે. 52 સીટરની […]
મા વીરબાઇ સેવા પરિવાર દ્વારા ગરીબ બાળકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું
મા વીરબાઈ સેવા પરિવાર સમ્રાટનગર ઇસનપુર લોહાણા જ્ઞાતિના મિત્રો દ્વારા તા. 17/03/24ના રોજ જલારામ બાપાના ખીચડી પ્રસાદ, પૂરી, શાક, મોહનથાળ, ખમણ , નમકીન, નારંગી, ફરસી પુરી, ચોકલેટ વિગેરે રામવાડી મંદિર પાસે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં લગભગ 150થી 175 નાના બાળકો તથા બહેનોને ભોજન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ, આ સંસ્થા છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનું સેવા કાર્ય […]
ધૂળેટી પર્વ નિમિત્તે દ્વારકાધીશજી મંદિરના સમયમાં ફેરફાર
દ્વારકાધીશ મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. જેને અનુલક્ષીને આગામી સોમવાર તારીખ 25મીના રોજ પૂનમના પવિત્ર દિને દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને સોમવાર તારીખ 25ના રોજ શ્રીજીના દર્શનના સમયમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી પૂનમના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતી બાદ બપોરે […]
દ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી સંદર્ભે સભા-સરઘસ કાઢવા પર પરવાનગી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત જામનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, […]
જામનગર સીટી બી ડિવિઝનના પીઆઈ હરદીપસિંહ ઝાલાની ગાંધીનગર CID IBમાં બદલી, એસપીએ જામનગરમાં કરેલી કામગીરીને બિરદાવી
ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્યમાં પોલીસ ઈન્સપેક્ટરોની કરવામાં આવેલી બદલીમાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની ગાંધીનગરમાં બદલી થતા જામનગર એસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પીઆઈને વિદાયમાન આપવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સહિતા અમલમાં આવી તે પહેલા જ જામનગરના સીટી બી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ હરદીપસિંહ ઝાલાની […]
લોકસભાની ચૂંટણી સાથે જ જામનગરમાં એક જ દિવસમાં 10 જાહેરનામા પ્રસિદ્ધ
100 મીટરના વિસ્તારમાં 3થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો […]










