Gujarat

ચોરવાડ : આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ. નું આયોજન

ચોરવાડ ખાતે..સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી.છેવાડાના માનવી સુધી આયુર્વેદિક દવાઓ અને પદ્ધતિઓનો પ્રચાર  થાય એવા ઉમદા હેતુ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ દ્વારા એક આયુર્વેદ આરોગ્ય મેગા કેમ્પ  નિદાન કેમ્પ રાખવામાં આવેલો.. જેમાં આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ના હરસ, મસા અને ભગંદરના નિષ્ણાંત શ્રી ,,પંચકર્મના નિષ્ણાંત શ્રી ,,સ્ત્રી રોગની નિષ્ણાંતશ્રી, […]

Gujarat

કમોસમી વરસાદી કહેરથી તારજ ખેડૂતોની વ્હારે આવતા કસવાળા

સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાક ના સર્વે સાથે સહાય કરવાની માંગ કૃષિમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોની વ્હારે આવતા ધારાસભ્ય મહેશ કસવાળા કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેત પેદાશોને થયેલા વ્યાપક નુકશાનને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી […]

Gujarat

દૈનિક રાશિફળ (16-5-2024)

જનતા કી જનકારી ન્યુઝ મેષ આજના દિવસે યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આના થી તમને માનસિક શાંતિ મળશે। અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. તમારા પ્રિયપાત્ર સાથે […]

Gujarat

વાવાઝોડાને કારણે 226 વીજપોલ, ટ્રાન્સફોર્મર ડેમેજ

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં સોમવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલની સાધન-સામગ્રીને પણ નુકસાન થયું છે. ભારે પવનને કારણે સોમવારે સૌરાષ્ટ્રના 1200થી વધુ ગામડાંમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પૂર્વવત કરવા ટીમો દોડાવવામાં આવી હતી […]

Gujarat

વ્હાઈટ હાઉસના કાર્યક્રમમાં એન્ટ્રી થઈ ભારતીય સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પાની

યુએસ પ્રમુખ જો બિડેને રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું, તેમાં પીરસાયું ભારતીય વ્યંજન ભારતના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પાની અમેરિકાના વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી થઈ છે. યુએસ પ્રમુખ જો બિડેને સોમવારે રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, સમગ્ર વ્હાઇટ હાઉસ મોહમ્મદ ઇકબાલ દ્વારા લખાયેલ દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા’ના ભાવપૂર્ણ ગીતોથી ગુંજી ઉઠ્‌યું […]

International

હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી તીવ્ર બની

ઇઝરાયેલી દળો ઉત્તરીય ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગયા છે, જ્યારે દક્ષિણમાં, ઇઝરાયેલી ટેન્ક અને સૈનિકો રફાહ તરફ જતા હાઇવે પર આગળ વધી રહ્યા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી એક વાર તીવ્ર બની છે. રફાહમાં ઇઝરાયલી હુમલામાં વિદેશી મૂળના એક યુએન કાર્યકર માર્યા ગયા હોવાના અહેવાલ […]

Gujarat

જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની સંમતિ વિના તેના નામ, ફોટો, અવાજ અને ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરીને વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેઓ જેકી શ્રોફનો ઉપયોગ તેની પરવાનગી વિના વ્યવસાયિક લાભ […]

Entertainment

અભિનેત્રી અક્ષરા સિંહે સોશિયલ મીડિયામાં ર્શ કર્યો પિતા સાથે મસ્તીનો વિડીયો

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અક્ષરા સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અક્ષરા સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી તેના પિતા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષરા તેના પિતા સાથે મસ્તીના મૂડમાં છે. તેના પિતા થોડા ચિંતિત બેઠા છે, જ્યારે અભિનેત્રી […]

Gujarat

નર્મદા નદીમાં ૩ બાળકો સહિત સુરતના ૮ પ્રવાસીઓ ડૂબ્યા, પોઇચા ખાતે ફર્યા બાદ નદીમાં ન્હાવા ગયા હતા

સુરતના ૮ પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી જવા પામ્યો હતો, મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા ૮ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મૂળ […]

Gujarat

અમદાવાદના પ્રહલાદનગર ખાતે એક બિલ્ડીંગમાં ભયાનક આગ નો બનાવ

અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે. ઈમારતમાંથી અત્યાર સુધીમાં ૬૪ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં […]