મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક મોટો માર્ગ અસકસ્માત થયો હતો જેમાં તરભ ગામ નજીક અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બધા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસનગર તાલુકાના તરભ ગામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન […]
Author: JKJGS
ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના લોકોના મોત
ગુજરાતમાં વાતાવરણમાં પલટો; વાવાઝોદૂ અને કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ […]
પતંજલિની ભ્રામક જાહેરાત કેસની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો
પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો છે. પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે […]
એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
દેશની સર્વોચ અદાલત સુપ્રિમ કોર્ટ એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના ૪૮ કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે ૧૭ મેનાં રોજ લિસ્ટ […]
દિલ્હીની તિહાડ જેલ અને ચાર હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો
સ્કૂલો અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે દિલ્હીની તિહાડ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. બોમ્બની ધમકી બાદ પોલીસ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને ડોગ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તિહાડ જેલ પ્રશાસને આ અંગે દિલ્હી પોલીસને માહિતી આપી છે. મંગળવારે સવારે જે […]
મુંબઈમાં વાવાઝોડાના કારણે ર્હોડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ૧૪ થયો, ૭૪ લોકો ઘાયલ, માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
મહારાષ્ટ્રના મુંબઈમાં સોમવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં ગાઢ વાદળો ઘેરાયા બાદ ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ ર્હોડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા. આ દુર્ઘટના બાદ તાત્કાલિક પોલીસ વિભાગના અધિકારીઓ અને મુંબઈ ફાયર બ્રિગેડની […]
સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવી દાખલ થયેલી અરજી ફગાવી દીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આવી અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચને પક્ષકાર બનાવીને ફાતિમાએ અરજી દાખલ કરી હતી, જેમાં પીએમ મોદી પર ભગવાન અને તેમના મંદિરના નામે વોટ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અરજીમાં […]
લોકસભા ચૂંટણી ૨૦૨૪ઃ પીએમ મોદીએ પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ
મંગળવારે ૧૪ મે ૨૦૨૪ ના રોજ હિંદુ પરંપરા મુજબ પુષ્ય નક્ષત્રનો શુભ દિવસ હતો. પુષ્ય એટલે જે પોષણ આપે છે, ઉર્જા અને શક્તિ આપે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને વધુ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવતા તમામ કાર્યને સફળતા મળ છે. જ્યોતિષમાં તેને તમામ ૨૭ નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે અને આ જ કારણ […]
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ના દિગ્ગજ ભાજપનેતા સુશીલકુમાર મોદીનું નિધન
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. સુશીલ કુમાર મોદીએ ૩ એપ્રિલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “હું છેલ્લા ૬ મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભા ચૂંટણીમાં કંઈ કરી શકીશ […]
હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા પાટોત્સવ નિમિત્તે સાઉથ બોપલમાં ભવ્ય રથ યાત્રા
હરે કૃષ્ણ મંદિર ભાડજના નવમી પાટોત્સવની ઉજવવણીના ભાગ રૂપે સાઉથ બોપલ વિસ્તારમાં બુધવાર તા. 8મે 2024ના રોજ ભગવાન શ્રી રાધા માધવના ભવ્ય રથ યાત્રાનો આયોજન કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરતા […]










