ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બોર્ડે સોમવારે મોડી રાત્રે ઉમેદવારો માટેની જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે. રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી […]
Author: JKJGS
કહ્યું, ‘સ્ટાર્સની ટીમ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, જેના કારણે નિર્માતાઓ પર ઘણો બોજ પડે છે’
ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફારાહ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર વર્ચસ્વ ધરાવતા સ્ટાર કલ્ચર વિશે વાત કરી છે. તેણે 20 વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે પણ વાત કરી છે. તેણે સ્ટાર્સની અતિશય માગ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આનાથી નિર્માતાઓ પર ઘણો બોજ પડે છે કારણ કે સ્ટાર્સની ટીમ પર કરોડો રૂપિયા ખર્ચવામાં […]
5 ફિલ્મ ફ્લોપ થતા લોકોએ કહ્યું, ‘આ એક્ટ્રેસ ના બની શકે, આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ’
હિન્દી સિનેમામાં ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત આજે 57 વર્ષની થઈ ગઈ છે. ઉંમરના આ તબક્કે પણ માધુરી ફિલ્મોમાં હજુ પણ એક્ટિવ છે. 2022માં માધુરી થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મજા મા’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. આ દિવસોમાં તે રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 4’માં જજ તરીકે છે. 1984માં […]
PSI-LRDની ભરતીને લઈ મનીષ દોશીનો CMને પત્ર, કહ્યું- પરીક્ષામાં 40 ટકા ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અયોગ્ય
PSI અને LRDની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતા અંગે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, PSIની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-Aમાં જ 100 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે. LRDની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-Aમાં જ […]
ભાવનગરમાં છરીની અણીએ પરપ્રાંતિય શ્રમજીવી પાસેથી બાઈક ચાલકે રૂપિયા 50 હજારની લૂંટ કરી
ભાવનગર શહેરના કુંભારવાડા-મોતીતળાવ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમજીવી યુવાનને યશવંતરાય નાટ્યગૃહ પાસે એક અજાણ્યા યુવાને છરી ગળા પર રાખી રૂપિયા 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ભોગગ્રસ્ત યુવાને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને છેલ્લા 20 વર્ષથી […]
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 54 વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીમાં જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાથી પ્રખરતા શોધ કસોટીનું વર્ષ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના કુલ 1002 વિદ્યાર્થીઓ પૈકી ગુરુકુળના 54 વિદ્યાર્થીઓએ જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના મકવાણા યક્ષ જયેશભાઈએ 178.02 માર્ક્સ તેમજ 99.98 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર રાજ્યમાં 7મો ક્રમ પ્રાપ્ત કરી અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત […]
ગ્રામજન દૂર સુધી ચાલીને પાણીની જરૂરિયાત પૂરી કરે છે; હેડપંપમાં પુરતુ પાણી મળતું નથી
ઉનાળાની આ કાળજાળ ગરમીમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના પાસિયા ગામે પાણીને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા પાણી માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઇ છે. જોકે ભદ્રમળ ગામે હજુ પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હજુ તો ઉનાળાની શરૂઆત છે પરંતુ આગામી સમયમાં […]
માછીમારોએ સલામત સ્થળે ખસી જવું’
રાજયના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં પણ કરન્ટ જોવા મળી રહયો હોય સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે તેમ હોય અને દરીયો રફ બને તેમ હોય સંભવિત ખતરાને ધ્યાને લઈ મત્સ્યોદ્યોગ અધિકારી ઓખા દ્વારા દેવભૂમિ જિલ્લાના માચ્છીમારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. મોટાભાગના માચ્છીમારો સલામત સ્થળે […]
યાત્રાધામ દ્વારકાના બૌદ્ધિક વર્ગને ટૂંક સમયમાં હેરીટેજ નઝરાણું મળશે
યાત્રાધામ દ્વારકામાં લગભગ 153 વર્ષ જુની ગાયકવાડ સરકાર કાળની લાયબ્રેરીનુ નવનિર્માણ કામ પુરજોશમાં ચાલી રહયુ છે.ટુંક સમયમાં જ બૌદ્વિક વર્ગને હેરીટેઝ નઝરાણુ મળશે. દ્વારકાના સિધ્ધનાથ રોડ પર આવેલ ગાયકવાડ સરકાર સમયની સન 1870 માં નિર્મિત લાયબ્રેરીનું હાલમાં નવનિર્માણ કાર્ય ચાલી રહયુ છે. લગભગ 153 વર્ષ જૂના જર્જરિત બનેલાં હેરીટેજ નઝરાણાની પૂરજોશમાં ચાલતી નવનિર્માણ કામગીરીથી શહેરના […]
જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષાઋતુ-2024 પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ તકેદારીના પગલાં, નાગરિકોને માર્ગદર્શન તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે કાર્યવાહી વગેરે બાબતોનું સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર જામનગર જિલ્લામાં આપત્તિ […]










