છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વર્ષોની માંગણીને ધ્યાને લઈ બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત બોર્ડર વિલેજ દેવડહાંટ – કઠીવાડા રોડ મધ્યપ્રદેશને જોડતા રસ્તા પર પુલ નું સમારકામ માટે રૂપિયા 3.50 કરોડ મંજૂર કરવા આવ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક […]
Author: JKJGS
માંગરોળ શ્રી એમ. એન. કંપાણી આર્ટસ અને શ્રી એ. કે. કોમર્સ કોલેજ માંગરોળ ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ
માંગરોળ શ્રી એમ. એન. કંપાણી આર્ટસ અને શ્રી એ. કે. કોમર્સ કોલેજ માંગરોળ ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદભાઈ મહેતા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર શ્રી નયનભાઈ ટાંક ઊપસ્થિત રહયા હતા. શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઝણકાટ સાહેબે સૌનું સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. નયનભાઈ ટાંક સાહેબે વિધ્યાર્થીઓને પ્રેરણાદાયી […]
અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડી ભાવભર્યું વિદાયમાન આપ્યુ
સાવરકુંડલામાં ડી.વાય.એસ.પી.તરીકે ફરજ બજાવતા હરેશ વોરાની રાજકોટ મુકામે બદલી થતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડીને સન્માન કરીને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું આ સાથે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી….
સાવરકુંડલા અધ્યાપન મંદિર ખાતે ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી જાગૃતિ સેમિનાર યોજાયો
સાવરકુંડલાના અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી ગ્રાહકો સાયબર છેતરપિંડીથી બચવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી કડછા સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ અગ્રણીઓને સાયબર સુરક્ષા એટલે શું? તેમજ સાયબર છેતરપિંડીનો શિકાર ન બનીએ તે માટે કાઈ કઈ બાબતોને લક્ષમાં રાખવી.. તેમજ જો સાયબર ક્રાઇમનો ભોગ બનીએ તો […]
માળીયા તાલુકાના ખેરા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ખેરા ગામે રામ મંદિર ના સાનિધ્યમાં BRS કોલેજના આચાર્ય શ્રી કાનજીભાઈ ઘોડાદ્રા સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી “માતૃશક્તિ વંદના” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. તેમાં ખેરા ગામના સરપંચશ્રી કરસનભાઈ વાસણ , તાલુકા સદસ્ય ભરતભાઈ ચુડાસમા, ઉપ સરપંચ જગદીશભાઈ, સામાજિક આગેવાન કરશનભાઇ ઘોડાદ્રા, મોહન ડાકી તેમજ આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત, શ્રી રામ […]
દૈનિક રાશિફળ – તા. ૧૭-૦૩-૨૦૨૪
મેષ આજના દિવસે તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. જીવનસાથી જોડે પૈસા થી સંબંધિત મુદ્દા વિષે દલીલ થયી શકે છે. આજે તમે ફિજૂલખર્ચી વિષે પોતાના જીવન સાથી ને ભાષણ પણ આપી શકો છો। મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. માત્ર સ્પષ્ટ સમજદારીથી […]
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૨ સ્થળો ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યા
અહમદનગર-મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યા નગર કરવામાં આવશે. સીએમ શિંદેની કેબિનેટે તાજેતરમાં આ પગલાને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી, રાજ્ય સરકાર મુઘલ યુગના નામો સાથે સ્થાનોને સ્વદેશી નામ આપવાના પ્રયાસમાં મહારાષ્ટ્રમાં નગરો અને શહેરોના નામ બદલી રહી છે. પરંતુ હજુ પણ રાજ્યમાં મુઘલ, આદિલશાહી અને નિઝામશાહી શાસકોના નામ પર […]
કેરળમાં રહેતા રશિયન નાગરિકોએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું
રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. માત્ર રશિયામાં જ નહીં, દુનિયામાં જ્યાં પણ રશિયન નાગરિકો છે, તેઓ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતમાં પણ રશિયાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. કેરળમાં ગુરુવારે રશિયન ચૂંટણી માટે મતદાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ માત્ર […]
ગાઝામાં મદદની રાહ જાેઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો, ૨૦ પેલેસ્ટાઈનના મોત, ૧૫૫થી વધુ ઘાયલ
ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં ૩૧ હજારથી વધુ લોકો માર્યા ગયા છે.રવિવારે ઈઝરાયેલે મદદની રાહ જાેઈ રહેલા ગાઝાન પર હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ ૨૦ પેલેસ્ટાઈનના મોત થયા છે. આ હુમલામાં ૧૫૫થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા અંગે માહિતી આપતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “મૃતકોના ૨૦ મૃતદેહો […]
દિલ્હીની ટીમને મોટો ઝટકો, લુંગી એનગિડી ઈજાને કારણે આઈપીએલ રમશે નહિ
રિષભ પંત એક વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરી રહ્યો છે. પંત આઈપીએલ ૨૦૨૪માં દિલ્હી ટીમની કેપ્ટનશીપ કરશે. પરંતુ તે પહેલા દિલ્હીની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટ્સમેન હૈરી બ્રૂકે હાલમાં આઈપીએલમાંથી પોતાનું નામ પરત લીધું છે. હવે વધુ એક ખેલાડી આ સીઝન આઈપીએલમાં દિલ્હી માટે રમશે નહિ. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી […]










