ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના પ્રમુખપદે સૌરાષ્ટ્રના જાણીતા અને જામનગરની જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજય સાતાની સર્વાનુમતે વરણી થઇ છે. પ્રમુખ બનતાની સાથે તેઓએ ઓર્થોપેડિક તબીબોના વિકાસ માટે ફેલોસીપ યોજનાની ઘોષણા કરી છે. ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની બેઠક તાજેતરમાં ભાવનગર મુકામે યોજાઇ હતી. જેમાં નવા વર્ષના પ્રમુખપદે જામનગરના ડો.વિજય રમેશચંદ્ર સાતાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. પ્રમુખ તરીકેના વકતવ્યમાં […]
Author: JKJGS
જામનગરમાં આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવા વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયું
જામનગરમાં આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવા ઝવેર ચેમ્બરમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. આ કેન્દ્રમાં સાંજે 4 થી 6 ફોર્મ ભરી આપવામાં આવશે. જામનગરમાં રાઇટુ એજયુકેશન એકટ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ધો.1 માં ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. આરટીઇના ફોર્મ તા.26 માર્ચ સુધી ઓનલાઇન પોર્ટલ […]
સલાયા બંદરની 601 બોટમાં લગાવાશે ક્યુઆર કોડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે શુક્રવારે ઓપરેશન ટિક( ટ્રેસિંગ અેન્ડ આઇડેન્ટિફિકેશન વાયા કોડીંગ કી) અંર્તગત બોટોમાં કયુઆરકોડ લગાડવાની કામગીરીનો એએસપીના હસ્તે પ્રારંભ કરાયો હતો.આ કોડને સ્કેન કરવાથી બોટની પ્રાથમિક માહિતી જેવી કે નામ,માલિકી,રજીસ્ટ્રે શન સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે.દરીયાઇ સુરક્ષા મજબુત કરવા આ કામગીરી કરાઇ રહી છે જેમાં આગામી સમયમાં દેવભૂમિની અંદાઝે 6,400 બોટોને આવરી […]
વડોદરા કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ
વડોદરા કલેકટર કચેરીમાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા 11 (અગિયાર) માસની મુદત માટે ઊભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની 1 જગ્યા માટે નિમણૂંક કરવાની છે. આ અંગે લાયકાત,અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.15.04.24ના રોજ 5 વાગ્યા સુધીમાં ચિટનીશ શાખા, કલેક્ટર કચેરી, ઓ.પી.રોડ,વડોદરા ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનુ સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક […]
વડોદરા ન્યાય મંદિર વિસ્તારમાં “હેરીટેઝ સ્ક્વેર” બનશે, પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાનો સ્થાયીમાં નિર્ણય
શહેરના હાર્દ સમા ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાનો સ્થાયી સમિતીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરાયા બાદ સુરસાગર, મ્યુઝીક કોલેજ, લાલ કોર્ટ અને ગાંધીનગર વિસ્તારને હેરીટેઝ સ્ક્વેર તરીકે વિકસાવવામાં આવશે. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને હાલ સયાજીનગર ગૃહની બાજુમાં પતરાંના શેડ બનાવી આપીને વ્યવસ્થા કરી આપવામાં […]
ગોરવા વિસ્તારમાં રાયોટીંગ કેસમાં 15 આરોપી પકડાયા, પાદરાના તીથોર ગામમાં ખેતરમાં ગેરકાયદે વાવેતર કરેલા ગાંજાના 11 છોડ મળ્યા
વડોદરાના ગોરવા વિસ્તારમાં થયેલા રાયોટીંગના કેસમાં 15 આરોપીને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. બીજી તરફ વડોદરામાં જાહેરમાં રસ્તા ઉપર આવતી જતી છોકરીઓને જોઇને ચેનચાળા કરતા રોમિયોને ગોરવા પોલીસ સ્ટેશનની શી ટીમે ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વડોદરાના પાદરા તાલુકાના તીથોર ગામમાંથી 47 હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે. 15 આરોપી પકડાયા વડોદરાના ગોરવા […]
બગસરા ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશના દર્શન માટે જતી પદયાત્રાને પ્રસ્થાન કરાવતાં ધારાસભ્ય જે. વી કાકડીયા
બગસરા ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા જતી પદયાત્રાને દ્વારકાધીશના જય ધોષ સાથે પ્રસ્થાન કરાવતા લોકપ્રિય સતત જાગૃત ધારાસભ્ય જે.વી.કાકડીયા.. આ તકે પૂ સંતો, મહંતો, સાથે બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, ખાંભા તાલુકા પંચાયત પ્રમુખ હમીરભાઈ ભરવાડ, ગોબરભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેલ. ધારાસભ્યએ પદયાત્રીઓનુ સન્માન કરી પદયાત્રીઓને […]
બીઆરસી ભવન સાવરકુંડલા દ્વારા આંબરડી સફારી પાર્કની એક્સપ્લોઝર વિઝીટ
સાવરકુંડલા બીઆરસી ભવન આયોજિત એકપ્લોઝર વિઝીટમાં સીઆરસી કક્ષાએ પ્રથમ આવેલ બાળકોને આંબરડી સફારી પાર્કમાં વિનામૂલ્યે વિઝીટનું આયોજન કરેલ જેમાં સિંહ દર્શન સફારી અને અન્ય વન્ય પ્રાણી બાળકોને જંગલ સફારીમાં લઈ જવામાં આવ્યા સાથે વનવિભાગ દ્વારા બાળકોને વન્ય પ્રાણી અને વનસ્પતિઓ વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી સાથે બાળકોને વન ભોજન અને ધારી ખોડિયાર ડેમની […]
કોસમ ગામે મહિલા દિન ઉજવાયો
ગળતેશ્વર તાલુકાના કોસમ ખાતે ૧૫ મી માર્ચના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો હતો જેમાં કોસમ, ડાભસર, અંઘાડી, અંબાવ, નેશ, સેવાલિયા, ભીમકુઇ, મીઠાના મુવાડા, વાડદ, સનાદરા, બલાઢા, સોનૈયા જેવા ગામોમાંથી ૧૨૦ જેટલા બહેનો – ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘ઇન્સ્પાયર ઇન્કલુઝન’ ના થીમ પર યોજાયેલ આ કાર્યક્રમમાં ઠાસરા નારી અદાલતમાંથી ગીતાબેન […]
અંબાજીમાં છેલ્લા દશેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર, બનાસકાંઠા
અરવલ્લી જીલ્લાના શામળાજી સ્ટેશન વિસ્તરના મંદીર ચોરીના ગુનામાં છેલ્લા દશેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર બનાસકાંઠા જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય. જે સુચના અન્વયે વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ તથા પી.એલ.આહિર પો.સબ ઇન્સ […]










