Gujarat

સાવરકુંડલાની સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં  ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો

વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગતરોજ મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.નાનપણથી જ બાળકોમાં ગ્રાહક સુરક્ષા ધારાનાં હક્કો અંગે સમજ કેળવાય તે હેતુથી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. અહીં મણીભાઈ ચોક ખાતે આવેલ પે સેન્ટર શાળા […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૧૬-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા […]

Gujarat

સુરતની શાળા નંબર 47, 66, 140, 146, 246 અને 247માં બાળકોને સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા બેગ અને સાઇકલ વિતરણ કાર્યક્રમ અત્રેના કેન્દ્ર નંબર 29માં સમાવિષ્ટ શાળા નંબર 47, 66, 140, 146, 246 અને 247 નો સંયુક્ત કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શશીબેન ત્રિપાઠી, મુખ્ય મહેમાન દાસભાઈ પાટીલ, અધ્યક્ષ બાંધકામ સમિતિ, સુમપા, શુભમભાઈ ઉપાધ્યાય કન્વીનર ખરીદ સમિતિ, વસંજયભાઈ પાટીલ કન્વીનર રમતગમત અને ઉદ્યોગ […]

Gujarat

ડભોઇમાં ગેસ લાઇન આવતાં બોટલની ઝંઝટમાંથી મુક્તિ મળશે

ડભોઇ ખરેખર હવે વિકાસ તરફ કુચ કરી રહ્યુ છે. વડોદરા જિલ્લામાં ડભોઇ એ પહેલો તાલુકો હશે જ્યાં ગેસ લાઇન આવશે અને ગૃહિણીઓને ગેસના બોટલની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ગુરુવારે ડભોઇના ધારાસભ્યના હસ્તે 14 કરોડના ખર્ચે પીએનજી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવતાં નગરજનોને દર્ભાવતી નગરના વિકાસની ગતિ વધી હોવાનો અહેસાસ થયો હતો. બીરેન શાહના પ્રમુખ બન્યા બાદ […]

Gujarat

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વારસદારોને નોકરી માટે લેખિત બાંહેધરી આપતા ભૂખ હડતાલ સમેટવામાં આવી

છેલ્લા 7 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીના મૃતક કર્મચારીઓના વારસદારો દ્વારા નોકરી મેળવવાની માગ સાથે ભૂખ હડતાલ કરવામાં આવી હતી. આજે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સાથે ઉગ્ર રજુઆત કરી અને અંતે આ નોકરીઓ અંગે DPA નિર્ણય પર આવ્યું છે. DPAના વારસદારોને નોકરી માટે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જેમાં સમયમર્યાદા […]

Gujarat

ગાંધીગ્રામ-ઓખા વચ્ચે દોડશે; ટિકિટ બુકિંગ 15 માર્ચથી શરૂ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન […]

Gujarat

ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શન કર્યાં; પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થતાં ધન્યવાદ કરવા દ્વારકા આવ્યાં

રીલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી આજે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. જગતમંદિરમાં વારાદાર પૂજારી દ્વારા નીતાબેનને દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું. ત્યાર બાદ ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઘરનો પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થતા ભગવાનનો ધન્યવાદ કરવા દ્વારકા આવ્યા હતા. શારદામઠમાં ચાલતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી રીલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી ઠાકોરજીના આશીર્વાદ મેળવવા […]

Gujarat

દ્વારકાધીશ મંદિરની વ્યવસ્થા તેમજ પોલીસલક્ષી કામગીરીથી ખાસ એવોર્ડ પ્રાપ્ત કરનાર Dy.SP સમીર સારડાની વાંકાનેર ખાતે બદલી કરાઈ

દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 67 ડીવાયએસપીની સામૂહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા મંદિર સુરક્ષા વ્યવસ્થા તેમજ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડાની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે. છેલ્લા આશરે ત્રણેક વર્ષથી દેવભૂમિ દ્વારકામાં મહત્વના એવા દ્વારકાધીશ મંદિર સુરક્ષાના […]

Gujarat

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મળતી સબસીડી રૂ. 30થી વધારીને 100 કરવા વિનંતી કરાઈ

શ્રી ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ’ અને સમસ્ત મહાજન દ્વારા ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણીનાં માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, શિક્ષણ […]

Gujarat

જામનગરમાં નવા ST બસ સ્ટેશનનું ખાતમૂહુર્ત, રૂા. 14.48 કરોડ ખર્ચાશે

જામનગરમાં નવનિર્મિત થનાર એસ.ટી.બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરાયું છે. જુના અને જર્જરીત બસ સ્ટેશનને પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ કરવામાં આવશે . ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા જામનગરનું એસ.ટી.બસ સ્ટેન્ડ નવું બનાવામાં આવશે. આ માટે ફાળવવામાં આવેલી સહાયમાંથી જામનગરના જુના અને જર્જરીત બસ સ્ટેશનને તોડી પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું નવીન બસ સ્ટેશન બનાવામાં આવશે. […]