આટલા સામાન્ય પૈસાથી જીવવું અત્યંત મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં તે પારલે જી ખાઈને અને ફ્રુટી પીને જીવતા હતા.તે જ સમયે રાજકુમાર દરરોજ 70 કિલોમીટર સાઇકલ ચલાવીને એક્ટિંગ સ્કૂલ સુધી જતા હતા. આ બધી વાતો હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. આજે રાજકુમારની ફિલ્મ ‘શ્રીકાંત’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા દૃષ્ટિહીન ભારતીય ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના […]
Author: JKJGS
18 મેના રોજ અમેરિકામાં યોજાશે ઈવેન્ટ, ઓસ્કર વિજેતા ભારતીય ફિલ્મોના મ્યુઝિક પર પર્ફોર્મન્સ આપશે
એકેડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સ ભારતીય સિનેમા અને તેના મ્યુઝિક સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. મ્યુઝિયમે ગુરુવારે એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 18 મેના રોજ સાંજે 6.30 વાગ્યાથી લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત આ મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં ‘RRR’, ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘લગાન’ જેવી […]
મહારાજ ભાવસિંહજી મહારાજે 1723 ભાવનગરના તોરણ બંધાવ્યા હતા, રાજકીય પક્ષોએ ત્રણ સ્થળોએ મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરી
ભાવનગરનો 302 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે મહારાજા ભાવસિંહજી નું પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજઘાટ પર પહોંચીને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સાથે […]
પાલનપુર આરટીઓ બ્રિજની કામગીરીએ ગતિ પકડી, આગામી દિવસોમાં ફરી ગર્ડર લગાવાશે
પાલનપુરના અંબાજી હાઈવે જવા માટેના આરટીઓ બ્રિજ પર પાછલા કેટલા દિવસોથી અધૂરી રહેલી કામગીરી પૂર્ણ કરવાનું ચાલી રહ્યું છે. વાહન ચાલકો વહેલી તકે આ બ્રિજ પૂરો થાય તેની મીટ માંડીને બેઠા છે. પાટણ મહેસાણા અમદાવાદ જિલ્લામાંથી આવતા વાહન ચાલકોએ અંબાજી તરફ જવા હવે જગાણા બ્રિજ ઉપરથી લાલાવાડા થઈને જવાનો રસ્તો પસંદ કરી લીધો છે અને […]
અમેરિકા હકીકતમાં ભારતની રાજકીય સ્થિતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે. રશિયાના મીડિયા સૂત્રો અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, અમેરિકા વાસ્તવમાં ભારતના રાજકીય માહોલને ખલેલ […]
સુરતમાં ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં આઈ.ટી ના દરોડા
સુરત ખાતે ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર ઇન્કમેક્સે દરોડા પાડ્યા છે. એક સાથે ૧૦ જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સ્થળો પર પણ તપાસ શરુ […]
ધોરણ – ૧૦ નું પરિણામ ૧૧ મે ને શનિવાર ના રોજ જાહેર કરવામાં આવશે
ગુજરાતમાં ધોરણ – ૧૦ નું પરિણામ ૧૧ મે ૨૦૨૪, ને શનિવાર ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮ વાગ્યે વેબસાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ ૧૦માં ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વર્ષ ૨૦૨૩માં ગુજરાત બોર્ડ ૧૦નું […]
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫%,સામાન્ય પ્રવાહનું ૯૧.૯૩% પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ સાથે હવે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ-૧૨ના પરિણામ જાહેર થવા સાથે ધોરણ-૧૦ના બોર્ડના પરિણામની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ ૧૧મેના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પરિણામ જાણવા […]
૮૯ લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સિનિર સિઝિઝન દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિય ૫૦-૫૦ હજાર દંડ
૨૫ વર્ષ પહેલા ધિરાણ મેળવીને કરેલ ઠગાઈ ૨૫ વર્ષ પહેલા અમદાવાદ શહેરના આશ્રમરોડ પર આવેલી ફેડરલ બેંકમાં ખોટા દસ્તાવેજોના આધારે ધિરાણ મેળવીને રૂ. ૮૯ લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટમાં સિનિર સિઝિઝન દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિય ૫૦-૫૦ હજાર દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે. મેટ્રોપોલિટન કોર્ટે સજા ફટકારતા કહ્યું કે, આરોપીઓએ ફેડરલ બેંકમાંથી […]
બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની ૧૪મી યાદી જાહેર કરી
બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે તેની ૧૪મી યાદી જાહેર કરી છે, જેમાં માયાવતી દ્વારા ઉત્તર પ્રદેશની કુશીનગર અને દેવરિયા બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બસપાએ કુશીનગરથી શુભ નારાયણ ચૌહાણને ટિકિટ આપી છે, જ્યારે તેણે દેવરિયા બેઠક પરથી સંદેશ યાદવ ઉર્ફે મિસ્ટરને મેદાનમાં ઉતાર્યા છે. ૧ જૂને માયાવતીએ જ્યાં ઉમેદવારોની […]










