ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોની સેન્સ સમયે મહેસાણા લોકસભા બેઠક પર દાવો કરીને પછી મારે ચુંટણી લડવી નથી તેવી જાહેરાત કરનાર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમનો ગુસ્સો કે આક્રોશ જાહેરમાં વ્યક્ત કરતા અચકાતા નથી. ભાજપ હવે આજે જ મહેસાણાના ઉમેદવાર જાહેર કરી શકે છે તે સમયે નીતીન પટેલ કડીમાં આયોજીત કાર્યક્રમમાં બળાપો કાઢતા કહ્યું […]
Author: JKJGS
આરોગ્ય કેન્દ્રમાં ખામીઓ જાેવા એસડીએમ ઘુંઘટધારી મહિલાનો વેશ ધારણ કરીને આવ્યા
યુપીના ફિરોઝાબાદમાં સ્થિત એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હંગામો થયો જ્યારે જિલ્લાની મહિલા જીડ્ઢસ્ (ૈંછજી) ઓચિંતા તપાસ માટે પહોંચ્યા. એસડીએમ દર્દીના વેશમાં તપાસ માટે પહોંચ્યા હતા. સામાન્ય દર્દીઓની જેમ તે પ્રિસ્ક્રિપ્શન લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા અને ડૉક્ટરને જાેવા માટે ઊભા રહ્યા. શરૂઆતમાં કોઈ તેને ઓળખી શક્યું ન હતું. પરંતુ જ્યારે ખબર પડી કે ઘુંઘટધારી મહિલા […]
ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા, ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો, ૧.૫૦ લાખ લઈ ફરાર
અમદાવાદમાં રહેતો અને કોર્ટમાં ખાનગી ટાઇપિસ્ટ તરીકે કામગીરી કરતા યુવકનો પરિચય અમરેલીના યુવક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાથી કરેલા ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો હતો. ટાઇપિસ્ટ અને તેની પત્ની નફો આપવા આવેલો યુવક એક જ રૂમમાં રોકાયા હતા. જ્યારે સવારે હુ અમદાવાદ […]
મનસુખ વસાવાએ કુળદેવી મા પંડોરી માતાનાં દર્શન કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યા
બીજેપી માંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવી માં પંડોરી માતાને સમાજ ના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તેઓ નું માનવું છેકે પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો છે અમારે ભાજપ ને જીતાડવાનું છે મને ટિકિટ આપી છે એટલે ફરી મારી […]
રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ‘ડરશો નહીં લડો’ નો મંત્ર આપ્યો
ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં..લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજાે લડવા […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વર્ષો પહેલાં મળેલા પ્લોટનું દાન કર્યું પ્લોટ પર ૧૬ માળનું નાદ બ્રહ્મ ભવન બનાવવાનો મોદીનો ઈરાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વર્ષો પહેલાં મળેલા પ્લોટનું દાન કરીને ફરી એક વાર દાખલો બેસાડ્યો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્લોટ પર ૧૬ માળની બિલ્ડીંગ બનાવવામાં આવશે. ગાંધીનગરના અતિ મહત્વના સ્થળે આવેલી આ ભૂમિ આવનારા દિવસોમાં સંગીતમય સૂરોથી ગુંજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નવું ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું છે. ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા […]
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૧થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત
હવે ધોરણ ૯ થી ૧૨ના સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને પહેલા આ સેવાનો લાભ મળતો હતો. અને હવે સરકારે ધોરણ ૯ થી ૧૨ને પણ યોજનાનો લાભ આપવાનો ર્નિણય કર્યો છે. જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. […]
ગુજરાતમાં લોકસભાની બાકી બેઠકો માટે ભાજપ આજકાલમાં બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના
કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની ૧૫ લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા છે. પાર્ટીએ ૧૦ ઉમેદવારોને રિપીટ કર્યા છે અને પાંચ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના […]
પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ માટે દેશ નરકથી ઓછો નથી
પાકિસ્તાન અને અત્યાચારનો જુનો સંબંધ માનવામાં આવે છે. પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ માટે દેશ નરકથી ઓછો નથી. દરરોજ હિંદુઓ અને લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો આવે છે. દરમિયાન, હિંદુ ઉદ્યોગપતિ જયરામ દહેરાના યુવાન પુત્ર રિતિકનું પાકિસ્તાનના સિંધમાં અપહરણ કરવામાં આવ્યું હતું. હવે તેને સાંકળોથી બાંધેલો હિંસક વીડિયો સામે આવ્યો છે. ૦૫ ફેબ્રુઆરીના રોજ, સખાર અને મીરપુર માથેલો […]
રમઝાન મહિનામાં જાે કોઈ એનજીઓમાં દાનમાં આપેલી રકમ જમા કરાવતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે
પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં જકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ આપી છે. અગાઉ સાઉદીએ પણ મસ્જિદોમાં ઈફ્તાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇસ્લામના પાંચ સ્તંભોમાં રોઝા, જકાત (દાન), હજ, નમાઝ અને શહાદા (એક ભગવાનમાં વિશ્વાસ)નો સમાવેશ […]










