Gujarat

અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન; 7 જુલાઈએ 147મી રથયાત્રા

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાવાની છે, ત્યારે રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવતું હોય છે. આજે 10 મે, 2024ના અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી […]

Gujarat

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્ની ઘર છોડી નીકળી ગઈ હતી

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે પતિએ અપશબ્દો બોલતા પત્ની ઘર છોડી નીકળી ગઈ હતી. જે બનાવની જાણ થતા 181 મહિલા હેલ્પલાઈન ટીમ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડી મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મોરબી 181 મહિલા હેલ્પલાઈન પર એક સજ્જન વ્યક્તિનો ફોન આવ્યો, જેમાં એક મહિલા તેની બાળકીઓ સાથે મંદિર પર આવ્યા […]

Gujarat

મોરબી-માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા; ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગ કામગીરી માટે તારીખ 12 મેથી તારીખ 15 મે સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-2 ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા તાલુકાના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું […]

Gujarat

સુપ્રસિદ્ધ જુંગીવારાના મંદિરે આજે આઠમો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બેહ ગામ ખાતે સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારા વાછરાભાઈનું મંદિર આવેલું છે જેના આજે આઠમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જુંગીવારા ધામ સમસ્ત બેહ ગામ દ્વારા ધ્વજા રોહણ,મહાયજ્ઞ, સંાસ્કૃતિક કાર્યક્રમ અને ગૌ શાળાના લાભાર્થે સંતવાણી-લોકડાયરાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગામના વડીલો,જય જુંગીવારા અન્નક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું છે જુંગીવારા […]

Gujarat

જામનગર શહેરમાં શામ પિત્રોડાના નિવેદનનો વિરોધપૂતળાનું દહન કરી ભાજપે શરમ કરોના સૂત્રોચ્ચાર કર્યા..

કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ વારસાઇ કાયદા અંગે ભારતમાં પૂર્વ લોકો ચીની, દક્ષિણના આફ્રીકન, પશ્ચિમના અરબી અને ઉત્તરના ગોરા જેવા દેખાય છે તે નિવેદનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે જામનગરમાં ગુરૂવારે ભાજપ દ્રારા શામ પિત્રોડાના પૂતળાનું દહન કરી શરમ કરો શરમ કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

Gujarat

જામનગરમાં વેપારી દ્વારા પાણીનો બોર કરાવતી વખતે ગેસની લાઈનમાં ડેમેજ થતાં દોડધામ મચી, દુકાનદાર અને બોરવેલ કંપનીનો સ્ટાફ ફરાર થઈ ગયો

જામનગરના હિંમતનગર રોડ પર એક દુકાનદાર દ્વારા જાહેર રોડ પર ખોદ કામ કરીને પાણીનો બોર કરવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં બોરવેલમાંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા, અને દુકાનદાર તેમજ બોરવેલ કંપનીનો સ્ટાફ પલાયન થયો હતો. આ ઘટના બાદ ગેસ લીકેજ થવાના કારણે 7000 જેટલા ગેસજોડાણ ધારકોને […]

Gujarat

માંગરોળ શ્રીહીંગળાજ મંદિરે માતાજીનો પ્રાગટ્ય પાટોત્સવ ઘામઘુમ થી ઉજવાયો

માંગરોળમાં અતિપૌરાણિક શક્તિપીઠ હીંગળાજ માતાજીના મંદિર ખાતે ચૈત્રી અમાસ ના દિવસે હીંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરાઈ જેમા સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી સાથે રાત્રે માતાજીના બેઠા ગરબાનુ ભવ્ય આયોજન કરાયુ આ અવસરે શહેરના વિવિધ ધુન મંડળોના ગાયકો દ્વારા માતાજીની અલગ અલગ સુંદર સ્તુતિ સાથે ગરબા ની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ ઘમઁમય […]

Gujarat

ચોરવાડ. ખાતે શેઠ જી.મો.વિનય મંદિર.શાળા,ચોરવાડ-જૂનાગઢ ખાતે તાલીમ મેળવ્યા બાદ ખેલાડીઓ નડિયાદ વોલીબોલ એકેડમી ખાતે સિલેક્ટ થયેલ

એશિયન વોલીબોલ ફેડરેશન દ્વારા આયોજિત એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ અંડર ૧૮(થાઇલેન્ડ), અંડર ૨૦(ચીન)અને સિનિયર(ચીન) મુકામે યોજાવા જઈ રહી છે.જેનું સીલેકશન ટ્રાયલ બેંગલોર ખાતે યોજાયેલ જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈનસ્કૂલ શાળા શેઠ જી.મો.વિનય મંદિર,ચોરવાડ-જૂનાગઢ ખાતે તાલીમ મેળવ્યા બાદ ખેલાડીઓ નડિયાદ વોલીબોલ એકેડમી ખાતે સિલેક્ટ થયેલ અને ત્યાં ઘનિષ્ઠ તાલીમ મેળવ્યા બાદ કેમ્પ માટે પસંદ […]

Gujarat

જામનગર એસ. ટી. ડેપો ખાતે ડ્રાઇવર તરીકે ની ફરજ બજાવતા કર્મચારી ની દીકરી ધો.12 માં ગ્રેડ..2.. અને રેંક.93.18 પ્રાપ્ત કરીયા છે

જામનગર જિલ્લા અને તાલુકાના શેખપાટ ગામના ભરવાડ સમાજના અને જામનગર એસ.ટી.ડેપો ખાતે ડ્રાઇવર તરીકે ની ફરજ બજાવે છે.અને તેમની દીકરી લાબરીયા દિવ્યાબેન પેથાભાઈ ચાલુ વર્ષ માં લેવા માં આવી હતી.ધો.12 ની પરીક્ષા નું આજ રોજ પરિણામ જાહેર થયું છે.તેમાં ગ્રેડ..2 અને રેન્ક 93.18 મેળવી ને ગામનું..પરિવાર..સમાજ.. શાળા નું નામ ગૌરવ વધાર્યું છે

Gujarat

અખાત્રીજ – અક્ષયતૃતિયા – ભગવાન ૫રશુરામજીનો જન્મદિવસ

ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે.હિન્દુ સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું વિશેષ મહત્વ છે.વ્રત અને તહેવારો નવી પ્રેરણા અને સ્ફુર્તિનું સંવહન કરે છે,તેનાથી માનવીય મૂલ્યોની વૃધ્ધિ થાય છે અને સંસ્કૃતિનું નિરંતર પરિપોષણ તથા સંરક્ષણ થાય છે.ભારતીય મનીષિયોએ વ્રત-૫ર્વોનું આયોજન કરીને વ્યક્તિ અને સમાજને ૫થભ્રષ્ટ થવાથી બચાવ્યા છે.અક્ષયતૃતિયાનું ૫ર્વ વસંત અને ગિષ્મના સંધિકાળનો મહોત્સવ છે. ભારતીય સમયની […]