લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ચોથા તબ્બકાના મતદાન માટે કોંગ્રેસે મહારાષ્ટ્રની જનતાને રીઝવવા માટે રેલીઓ અને જાહેર સભાઓ યોજશે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે તબક્કામાં બાકી રહેલી ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેથી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી […]
Author: JKJGS
ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા તમામ કોરોના રસીઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી
કોરોના રસીનું સંચાલન કર્યા પછી ગંભીર આડઅસરોના આરોપો થયા બાદ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા જેને કોરોના રસીનું સંચાલન કર્યા પછી ગંભીર આડઅસરોના આરોપોનો સામનો કરી રહી છે, તે ફાર્મા કંપની દ્વારા તમામ કોરોના રસીઓ બજારમાંથી પાછી ખેંચી લીધી છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે. કંપનીએ મંગળવારે કહ્યું કે તે વૈશ્વિક સ્તરે રસી […]
મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણીના છ મતદાન મથકોથી પાર્ટી લઈને બેતુલ પરત ફરી રહેલી બસમાં આગ લાગવાનો બનાવ
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબ્બકાનું પૂર્ણ થયા બાદ મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં એક મોટી ઘટના બની હતી, જેમાં લોકસભા ચૂંટણીના છ મતદાન મથકોથી પાર્ટી લઈને બેતુલ પરત ફરી રહેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આ આગ એટલી બધી ગંભીર હતી કે આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી. બસમાં બેઠેલા લોકોએ […]
દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી એટલું જ નહીં પરંતુ તેને દાખલ કરનાર પર ૧ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો
શ્રીકાંત પ્રસાદ નામના વકીલે દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. કેજરીવાલ ધારાસભ્યો અને કેબિનેટ સભ્યો સાથે વાત કરી શકે તે માટે ડીજી જેલને વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા કરવા નિર્દેશ […]
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ રીતે તુલના કરી
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ રીતે તુલના કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સાંભળી શકાય છે કે સામ પિત્રોડા કહે છે કે, ભારત એક અત્યંત વૈવિધ્યપુર્ણ દેશ છે, જ્યાં પૂર્વ ભારતમાં રહેતા […]
કોંગ્રેસના શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? : વડાપ્રધાન મોદી
તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ તેલંગાણાના કરીમનગર જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ગઈકાલે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ત્રીજો […]
ચિકનમાંથી બનાવેલ સાવરમા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત
મુંબઈના મહારાષ્ટ્ર નગરમાં ચિકનમાંથી બનાવેલ શવર્મા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘણા બાળકોની તબિયત લથડી હતી પરંતુ સારવાર બાદ, હાલ તે સ્વસ્થ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી દુકાનદારની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ ઝોન-૬ના ડીસીપી હેમરાજ રાજપૂતના જણાવ્યા અનુસાર, ૧૯ વર્ષીય પ્રથમેશ ભોકસેએ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહારાષ્ટ્ર […]
દીકરીની હત્યા કરી લાશ ફેંકી દેવાનો ગુનો નોંધી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
બિહારમાં એક હ્ર્દયદ્રાવક ઘટના બની હતી, ૨૭ એપ્રિલના રોજ ગંડક નદીના સત્રઘાટ પુલ નીચે એક અજાણી કોથળી પડેલી મળી આવી હતી, જેમાં બાળકીનો મૃતદેહ હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. આ મામલો જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત છે. પોલીસે જ્યારે કેસ નોંધીને તપાસ કરી તો ખબર પડી કે આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ […]
જગત મંદિરમાં ભાવિકો પ્રવાહ ઉમટ્યો; જગતમંદિરમાં કાલે અક્ષય તૃતીયા મહોત્સવ ઉજવાશે
હાલારના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી જગત મંદિરે ચૈત્રી અમાવસ્યાના હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. વહેલી સવારથી ધર્મનગરીના આંગણે પહોચેલા ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ કાળીયા ઠાકોરને શિશ ઝુકાવી દાન-પૂણ્ય કરી પૂણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ. મંગલા આરતીથી શરૂ થયેલો ભાવિકોનો પ્રવાહ મોડી સાંજ સુધી યથાવત રહયો હતો. ચૈત્ર માસ ધાર્મિક અનુષ્ઠાનો સહિતના […]
દ્વારકાધીશજી મંદિર પરિસરમાં યાત્રિકો માટે સમિયાણા બંધાયા
હાલાર સહિત રાજયભરમાં સુર્યનારાયણના આગવા મિજાજના કારણે આકરી ગરમી સાથે તાપનો પ્રકોપ જોવા મળી રહયો છે ત્યારે દેવભૂમિ પંથકના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓની ખાસ્સી ભીડ રહેતી હોવાથી તિવ્ર તાપથી યાત્રીગણને રક્ષણ આપવા માટે દ્વારકાધીશજી જગતમંદિર પરિસરમાં વિશાળ ડોમ(સમીયાણા)બા઼ધવામા આવ્યા છે. યાત્રાધામ દ્વારકામાં હાલ વેકેશનના સમયગાળામાં યાત્રીકોની સવિશેષ ભીડ રહેતી હોય,દુર દુરથી આવતા યાત્રીકોને અંગ દઝાડતી […]










