ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ. દ્વારા વડોદરા એસટી ડિવિઝન પોલીસના બોડેલી ડેપો વર્કશોપના નવા બાંધનાર બિલ્ડિંગનો ખાત મુહર્ત સમારોહ આજે સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિગમને નવિન ડેપો વર્કશોપના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડેલી મુકામે જૂના અને જર્જરિત બિલ્ડિંગને ડીમોલિશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રકચર […]
Author: JKJGS
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ,લોકસેવા કેન્દ્ર, આરાધના સદન સિસ્ટરસ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ,લોકસેવા કેન્દ્ર, આરાધના સદન સિસ્ટરસ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકસેવા કેન્દ્ર તરફથી ચાલતી બચત મંડળીઓની સભ્ય બહેનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીગિષાબેન રાઠવા જેઓ તડકછલા ખાતે મેડિકલ ઓફિસર […]
બોરસદ ખાતે મહિલા દિન ઉજવાયો
વર્ષ – 2024 માટે ‘ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન ‘ એટલે કે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા જેવા આંતરરાષ્ટ્રિય થીમ પર તા. 8મી માર્ચથી દેશ દુનિયામાં જુદીજુદી રીતે મહિલાદિનની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 10મી માર્ચના રોજ સેંટ ઝેવિયર્સ સ્કુલ બોરસદ ખાતે મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી […]
કઠલાલ ખાતે યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પબ્લિક સ્કૂલનું ખાતમુહૂર્ત.
યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલ દ્વારા સંચાલિત કઠલાલ પબ્લિક સ્કૂલના સંગે બુનિયાદ નો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ,ધર્મગરૂઓ સહિત કઠલાલ તથા આજુબાજુના ગામોમાંથી 5000થી વઘુ મુસ્લિમ જનતાએ હાજરી આપી હતી. પ્રોગ્રામ ની શરૂઆત કુરાને પાકની તકરીર […]
દૈનિક રાશિફળ – તા. ૧૧-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, […]
દૈનિક રાશિફળ – તા. ૧૦-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા […]
દૈનિક રાશિફળ – તા. ૦૯-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશા ની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની […]
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર સાથે મારુતિ યજ્ઞ યોજાયો; શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજાનું આયોજન
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા. 08 માર્ચ 2023ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને મંદિરના […]
181 ને 123219 કોલ, 26548નું સ્થળ પર જ સમાધાન
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ […]
સુરતમાં તમામ શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા, ઠેર-ઠેર શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ અનેકવિધ કાર્યક્રમ
આજે શિવરાત્રીના મહાપર્વને લઇ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવના ભક્તો ભીડ જામી છે. તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવરાત્રીને લઈ શહેરના અનેક શિવ મંદિરોનો આકર્ષક લાઈટો સાથે વિશેષ શણગાર કરાયો છે. ઠેર-ઠેર ભંડારાથી લઈ […]









