લોકશાહીના પર્વની આજે 7 વાગેથી શરૂઆત થઈ છે. ત્યારે આજે લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્રો પર પહોંચ્યા છે. અંબાજી પંથકમાં સવારે 7 કલાકેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. બનાસકાંઠા જિલ્લા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે સીધી ટક્કર જેવા મળી […]
Author: JKJGS
જામનગરના લાખોટા તળાવમાં મૂકવામાં આવેલા કસરતના સાધનોની હાલત બિસ્માર
જામનગરના લાખોટા તળાવમાં ગેટ નંબર ચાર અને પાંચ ની વચ્ચે કસરત કરવા માટે અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે પરંતુ આ સાધનોની જાળવણી કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે કારણ કે તેમાં મૂકવામાં આવેલા સાધનો પૈકી બે સાધનો તો સાવ તૂટી જ ગયા છે જ્યારે અન્ય એક સાધનમાં તિરાડ પડી ગઈ હોવાથી તેનો ઉપયોગ કરતી વખતે […]
અજાડ ટાપુ પર 40 મતદારો નું મતદાન
દેવભૂમિ જિલ્લામાં 40 મતદારો ધરાવતા અજાડ ટાપુ પર મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.જયાં મતદારો માટે ખાસ ટેન્ટ(તંબુ)માં મતદાન મથક તૈયાર કરવામાં આવશે.બોટમાં 7 પોલીંગ સ્ટાફ અને 3 પોલીસ જવાનો સહિતની ટીમ ફરજ પર રવાના થઇ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 68-અજાડ ટાપુ મતદાન મથક 81-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ
રાષ્ટ્રના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે ત્રીજા તબક્કાના મતદાનમાં જામનગર લોકસભા ક્ષેત્રમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પણ નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં કોઈ […]
ભાજપના 10 નેતા મત નહીં આપી શકે, વનમંત્રી મુકેશ પટેલે કહ્યું, મતદાન ભલે નહીં થાય પણ જીતી ગયા એનો ગર્વ છે
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ફોર્મ રદ થતાં સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેથી અડધા શહેરમાં મંગળવારે ચૂંટણી યોજાશે નહીં. માત્ર નવસારી અને બારડોલી બેઠકમાં સાવિષ્ટ શહેરના 5 વિધાનસભા મતવિસ્તારો ચોર્યાસી, મજૂરા, લિંબાયત, ઉધના અને કામરેજમાં જ ચૂંટણી યોજાશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી બેઠક માટે તો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા […]
જામનગર-રાજકોટમાં બમ્પર મતદાન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મતદાનમાં સૌથી વધુ અસર જામનગર અને રાજકોટમાં […]
માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ડોક્ટરો દ્વારા મેડીકલ નિદાન કેમ્પ યોજાયો..
માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે પ્રથમ વખત રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ અને માંગરોળ ખારવા સમાજના પટેલના સહયોગ થી મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ન્યુરો સર્જન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદી, સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર સ્વેતા ત્રિવેદી અને એમડી ડોક્ટર રવિ ગરચર ની ઉપસ્થિતીમાં 150 થી વધુ દર્દીઓ એ […]
૨૧ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં યોજાનાર મતદાન માટેની પૂર્વ તૈયારીઓની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
વધુમાં વધુ નાગરિકો મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે – જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર મતદાન મથકમાં મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં – જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર મતદાન માટેની તમામ […]
ઝોઝ પોલીસ સ્ટેશનના કેવડી ગામ પાસેથી કિ.રૂ.૧૨,૬૦,૦૦૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો […]
ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું
શિક્ષણને ગુણવત્તાસભર બનાવી શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે થકી સરકારી પ્રાથમિક શાળાઓમાં અદ્યતન ભૌતિક સુવિધાઓ જોવા મળી રહી છે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં ઘણા સમયથી બાળકોનાં નિરંતર વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે ત્યારે ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત મીરજાપોર […]










