બોલિવૂડની ક્વિન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. મંડીની દીકરી કંગના જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેને આશા છે કે તે આ ચૂંટણીમાં જીતશે. કંગનાએ મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ વિશે વાત કરી. અહીં કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને એક […]
Author: JKJGS
ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ઃ ભરૂચ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં ૧૩૯ પરિવારોના ૨૫૪ મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા, ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી વોટ કાઉન્ટસ’નો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા સાર્થક થશે, શિપીંગ કન્ટેનરના હંગામી મતદાન મથકમાં આલિયાબેટના ૧૩૬ પુરૂષ […]
ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઇ : રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી
દસ મિનીટ…દેશ માટે… લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સમાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકવા માંડયા છે. આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગની રહ્યા છે, ત્યારે મતદારોના ઉત્સાહ- ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી આજે ગાંધીનગરના આંગણે રાજયના મુખ્ય નિર્વાચનની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર […]
કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કમળનું બટન દબાવી ભાજપને મત આપે
લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ૭મેના રોજ થવાનું છે, જેમાં ગુજરાતની ૨૫ સીટ પર મતદાન થશે. આ પહેલા તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે ૭ મેનાં રોજ હરિભક્તો કમળનું બટન દબાવી ભાજપને મત આપે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ, કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદ […]
સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા
સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓ દ્વારા બનાસકાંઠામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં રૂપિયા ૨૦ કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી. ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં ઓગણજ અને પ્રહલાદનગરમાં વિસ એટલાન્ટીસ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. તપાસના અંતે […]
અમદાવાદ શહેરના ૬ હજાર પોલીસ કર્મીઓ, અધિકારીઓ, ITBP, CISF, BSF, SRPF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે
લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બકામાં ૭ મે, મંગળવારના રોજ ગુજરાતમાં મતદાન યોજવાનું છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં તેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી […]
પાટણમાં રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત
પાટણમાં રાધનપુર હાઈવે પર પીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતાં એકનું મોત નિપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ત્રિપલ અકસ્માતની મળતી માહિત મુજબ ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર […]
સુરેન્દ્રનગરના દસાડા તાલુકામા ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત
બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા વિસાવડી રોડ વિહત માતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. વડગામમાં રહેતા પિતા અને પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર […]
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી ર્મોનિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા
ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી નો પ્રકોપ છે, તાપમાન ૪૦ ડિગ્રી ને પાર નોંધાયું હતું, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી ર્મોનિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની નીચલી કોર્ટોના વિવિધ જીલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજીસ પાસેથી તેમના […]
છત્તીસગઢ થી નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લોકસભા ચુંટણીના ત્રીજા તબ્બકાના મતદાન પહેલા વધુ એક નેતા એ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે, છત્તીસગઢ થઈ નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. આ ઉપરાંત, હું મારા પદ પરથી રાજીનામું આપી […]










