સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમા સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તા.5.3.2024ના રોજ કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા,લોકસભા પ્રભારી અનિલભાઈ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા સંયોજક નિલેશભાઈ શેઠ,સહકાર ક્ષેત્રના ચેરમેનશ્રી […]
Author: JKJGS
શ્રી ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઈલ એનજીઓના સયુંક્ત ઉપક્રમે આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ‘ખજૂરભાઈ એન્ડ ટીમ’ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
રાજકોટની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ ‘શ્રી ફાઉન્ડેશન’ અને ‘શેર વિથ સ્માઈલ એનજીઓ’ દ્વારા આવનાર શુક્રવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ અને અનાથ દીકરીઓનો દ્વિતીય ‘ભાગ્યલક્ષ્મી સમૂહલગ્નોત્સવ’ ભવ્યથી અતિભવ્ય યોજાવા જઈ રહ્યો છે. આયોજકો કમિટીના સુરજ ડેર, નિખિલ પોપટ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, વિક્રમ બોરીચા, કપિલ પંડ્યા, મિતુલ ગોસ્વામી, રોહિત રાજપૂત, દર્શન ભટ્ટીએ જણાવ્યુ હતુ કે, અમે બે […]
શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે
ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 વાગ્યે ભસ્મ આરતી, સવારે 7થી 10 ફ્રુટનો શણગાર, સવારે 10થી 12 ફૂલનો શણગાર, બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સર્વે ભક્તોને ફરાર અને ફ્રુટ ડિશ અને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. મહાશિવરાત્રીના પર્વને લઈને મુક્તિધામને રોશનીથી […]
રાજકોટમાં 3 વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત અંબિકા ટાઉનશીપનાં લોકો રસ્તા પર ઉતર્યા, બાઈક રેલી યોજી આક્રોશ ઠાલવ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેમ આજે પાણી પ્રશ્ને અંબિકા ટાઉનશીપનાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ બાઈક રેલી યોજી ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર […]
‘શંકરાચાર્ય ગુરૂકુલમ્’ના ઋષિકુમારો ઝળક્યા; વિવિધ શાળાઓમાં અનેક સુવિધાઓનું લોકાર્પણ
‘શંકરાચાર્ય ગુરૂકુલમ્’ના ઋષિકુમારો ઝળક્યા વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજીત જ્યોતિષ, વ્યાકરણ તથા વેદ વિષયોમાં પ્રથમા અને મધ્યમા કક્ષાની રાજયસ્તરીય સ્પર્ધામાં શંકરાચાર્ય ગુરુકુલમના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે ભાગ લીધો હતો. જેમાં મધ્યમ કક્ષાનો છાત્ર શુકલા પ્રશાંતે જયોતિષ વિષયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા રોકડ રૂા. 7000નો પુરસ્કાર પ્રાપ્ત કરેલો તથા પ્રથમા કક્ષાના છાત્ર પંડ્યા […]
ખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળશે, પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
ખંભાળિયાના પાદરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગી દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પર્વ નિમિત્તે યોજવામાં આવી છે. આગામી શુક્રવાર તારીખ 8ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા શહેરમાં આવેલા આશરે પાંચ સદી જુના પ્રાચીન એવા ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે આ […]
જાંબુડા ગામમાં સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના 296 સ્વ સહાય જૂથોની મહિલાઓને 132 લાખની સહાય ચૂકવાઈ
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખ જેટલી મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી.જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ, લાલપુર, જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ પણ યોજાયો હતો.જેમાં જાંબુડા ખાતે સાંસદ […]
જામનગરમાં સ્ટાઈપેન્ડ મુદ્દે ડીનને રેસિડેન્ટ ડોકટરોએ આવેદન આપ્યું
જામનગર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટટર્સના સ્પાઇપેન્ડમાં વધારો કરવાની માંગને લઈને એમ પી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીંનને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવારનો વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ત્રણ વર્ષે રેસીડન્ટ ડોક્ટરનું નિયત કરેલ જોગવાઈ અનુસાર એટલે કે ઓછામાં ઓછું 40% સ્ટાઈંપેન્ડમેક વધારવામાં આવે. 2021 બાદ 2024 માં […]
છોટાઉદેપુરની સુખી જળાશય યોજનાની કેનાલોનું રૂપિયા 225 કરોડના ખર્ચે આધુનિકરણ તેમજ 85 કરોડના ખર્ચે પાણી પુરવઠાના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સન્માન સુખી જળાશય યોજના જેની કેનાલો જર્જરીત હતી, વર્ષોથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય વિધાનસભાના ધારાસભ્યોના પ્રયાસોથી સરકારે તમામ કેનાલોનું આધુનિકરણ કરવાની કામગીરી હાથ ઉપર લઇ અને રૂપિયા 225 કરોડના ખર્ચે નહેરોનું આધુનિકરણ કરવાનુ કામ મંજૂર કરાયું. આજે જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા હસ્તે ખાતમુહુર્ત કરાતાં ખેડૂતોમાં […]
નારી શક્તિ વંદના વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેનના અધ્યક્ષ પદે યોજાયો
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડામાં ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથી વધુની સહાય વિતરણ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતી અને માન મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. રાજયના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્યશ્રી, માન.સાંસદ સભ્યશ્રી અને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથની ૧ […]










