બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે પ્રવચનની શરૂઆત કરી હતી. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું […]
Author: JKJGS
વડોદરામાં પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, ૨ ના મોત
આર્થિક સંકડામણના કારણે લેવાયું આઘાતજનક પગલું વડોદરાના તરસાલી વિસ્તારમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં પરિવારનાં મોભીનાં કૃત્યથી ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં ષડયંત્રમાં પુત્રવધૂ અને સસરાનું મોત થયું છે જ્યારે પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીનો રસ લાવી તેમાં ઝેર ભેળવ્યું હતું. શેરડીનો […]
કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી, મોટી જાનહાનિ તળી
કચ્છના માંડવીમાં એક મોટી દુર્ઘટના તળી ગઈ છે, કચ્છના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ ૧૦૦ મીટર કે […]
ગુજરાતમાં પ્રથમ રોડ શો કરી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ કર્યા રાજકીય સફરના શ્રી ગણેશ
આપણા દેશની પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા. રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’ સિરિયલમાં લીડ કરીને દર્શકોના દિલ અને દિમાગમાં જગ્યા બનાવી છે, તે ટીઆરપીમાં પણ હંમેશા આગળ રહે છે. રૂપાલી ગાંગુલીએ હમણાં થોડા દિવસો પહેલાજ ભાજપનું સભ્યપદ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની પહેલી રેલીથી રાજકીય […]
આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાથી કોંગ્રેસ પાર્ટી દૂર ભાગે છે
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ ત્રીજા તબક્કા ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે તે પેહલા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પ્રવાસમાં છોટાઉદેપુરના બોડેલીમાં જાહેર સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા. જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ચર્ચા પણ […]
પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા, ગોંડલમાં ફરીએકવાર ૫ મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે
ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે, પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે ૫ મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે, ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ કાર્યક્મ યોજાશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય […]
હૈદરાબાદ પોલીસે તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, તમામ આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી
રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે તેની અસલી જાતિની ઓળખાણ સૌને થઈ જશે હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલા ના મોત કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં કહેવાયું છે કે, રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે […]
દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે
રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, પરંતુ શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટાલી દીધા હતા, વાસ્તવમાં, રાજધાનીના ભીળભાળ વિસ્તાર કનોટ પ્લેસમાં એક લાવારિસ બેગ મળી આવી હતી. બપોરે એક લાવારસ બેગ પડી હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેની સાથે […]
શુષ્ક હવામાનને કારણે આગ વધુ ફેલાઈ ઉત્તરાખંડમાં જંગલની આગ ભયાનક બની, મુખ્યમંત્રી ધામી એ યોજી સમીક્ષા બેઠક
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ રહી છે. મસૂરી ફોરેસ્ટ ડિવિઝનના આરક્ષિત જંગલોમાં પણ જંગલો બળી રહ્યા છે. શુષ્ક હવામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે ટ્ઠહી ભયાનક બની રહી છે. ફોરેસ્ટ વિભાગ આર્મીની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તોફાની તત્વો પણ વન વિભાગની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. […]
૧૪ મેના રોજ નામાંકન ભરત પહેલા વડાપ્રધાન મોદી વારાણસી કરશે ભવ્ય રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભાજપ દ્વારા આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, છેલ્લા તબક્કા દરમિયાન વારાણસીમાં મતદાન થવાનું છે, એટલે કે ૧ જૂને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં મતદાન થશે. પી એમ મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે ૧૩ મેના રોજ વારાણસી પહોંચશે. જોકે, તે બીજા દિવસે […]










