દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વલ્લભ સાખી રસપાનના અલૌકિક કાર્યક્રમનુ ભકિતરસ માહોલમાં સમાપન થયુ હતુ.જેમાં હજારો વૈષ્ણવ ભાવિકોએ જય વલ્લભલાલજી મહોદયના વચનામૃતનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અત્રે ગોવિંદ પ્રભુ સેવા મંડળ તેમજ વૈષ્ણવ નરોતમભાઇ રામજીભાઇ નકુમ મનોરથી પરીવાર દ્વારા આયોજીત વલ્લભ સાખી રસપાન કાર્યક્મનુ આયોજન થયુ હતુ.પાંચ દિવસની શિબીર દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયના જય વલ્લભલાલજી મહોદયે […]
Author: JKJGS
કહ્યું, ‘મેં ગત વર્ષે 3 ફિલ્મો પર ખૂબ મહેનત કરી હતી, તેથી મેં વિચાર્યું કે હું થોડો બ્રેક લઈશ’
સુપરસ્ટાર શાહરુખ ખાને ગત વર્ષે ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. હવે કિંગખાને એક ઇન્ટરવ્યૂમાં તેમના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. આઈપીએલ મેચ દરમિયાન એક વાતચીતમાં કિંગ ખાને કહ્યું કે તે જુલાઈ અથવા ઓગસ્ટથી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. ત્રણ ફિલ્મોમાં ઘણી મહેનત કરી: શાહરુખ ટૂંકા બ્રેક […]
મતદાનના દિવસે રાજકોટમાં 43, અમરેલીમાં પારો 44 ડિગ્રી થશે, બપોરે 2થી 5 સૌથી વધુ ગરમી રહેશે
લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે 3 જ દિવસ બાકી રહ્યા છે. પ્રચારના પડઘમ શાંત થવા પર છે પણ ગરમી વધવાની હોવાથી તંત્ર, લોકો અને નેતાઓ બધા જ ચિંતામાં છે. કારણ કે મતદાનના દિવસે જ તીવ્ર હીટવેવની શક્યતા છે અને રાજકોટમાં તો પારો 43 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી જશે. રાજકોટ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન […]
ITRA ખાતે ક્રિયા શરીર વિભાગ દ્વારા 6 થી 10 મેં દરમિયાન OPDનું વિનામૂલ્યે આયોજન
આઇ.ટી.આર.એ. ખાતે ક્રિયા શરીર વિભાગ દ્વારા અનિંદ્રાને લગત રોગો માટે વિનામૂલ્યે નિદાન સારવાર ઓ.પી.ડી.નું આયોજન કરવામાં આવ્યું છે. અનિંદ્રાની સમસ્યા સામાન્ય ભલે લાગતી હોય પરંતુ આજે વિશ્વમાં દર 3 વ્યક્તિએ 1 વ્યક્તિ જાણતા અજાણતા અનિંદ્રાથી પિડાતી હોય છે! આ રોગમાં સપ્તાહમાં ૩થી વધુ વાર ઊંઘવામાં તકલીફ પડવી, ઊંઘમાંથી વારંવાર જાગી જવું, જાગ્યા પછી ફરી ઊંઘવામાં […]
ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, ભાજપ વિરોધી મતદાનની હાંકલ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી હોવાનું જણાવી ભાજપ વિરોધી મતદાન કરવાની હાંકલ સમાજના ભાઇઓ-બહેનોને કરી હતી. ગામડે-ગામડે ધર્મરથ પછી પાર્ટ-3 આંદોલનમાં સમિતિ બનાવાશે તેમ જણાવ્યું હતું. ભાજપના […]
બ્રાઝિલમાં અનરાધાર વર્ષાએ તબાહી મચાવી, ૧૦ ના મોત
છેલ્લા કેટલાયે દિવસોથી બ્રાઝિલ અનરાધાર વર્ષાએ માઝા મુકી છે, બુધવારે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગવર્નર એડયુઆર્ડો લીટેએ કહ્યું હતું કે અત્યારે તો આપણે ઇતિહાસમાં નોંધાયેલી એક કટોકટીની સ્થિતિ અનુભવી રહ્યાં છીએ, સાથે તેવું લાગે છે કે કમનસીબે પરિસ્થિતિ હજી પણ બગડવા સંભવ છે. ગવર્નર લીટેએ પ્રમુખ લુલા દ’સિલ્વાનો સંપર્ક સાધ્યો હતો તેઓએ તમામ સહાયની […]
દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશેઃ યુ એ ઈ ના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ
દુબઈના નવા એરપોર્ટ પરથી ર્વાષિક ૨૬ કરોડ મુસાફરો અવરજવર કરશે યુ એ ઈ ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે એક મોટી જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું કે દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે અને આ એરપોર્ટ આગામી ૧૦ વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ […]
કેનેડામાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર ૨૪ કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે
કેનેડાની સરકારે એન્ટરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે કાયદામાં ફેરફાર કર્યા ભારતના વિધાર્થીઓ જે કેનેડામાં ભણવા જવા માંગતા હોય તેમના માટે માઠા સમાચાર આવ્યા છે, કેનેડા ની સરકારે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કરી કાયદામાં ફેરફાર કર્યા છે. જેનો અમલ સપ્ટેમ્બર ૨૦૨૪ થી કરવામાં આવશે. પેહલા ની વાત કરીએ તો, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ૨૦ કલાકથી વધુ સમય માટે […]
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા જવાને પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કર્યો
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા કિસ્સો બન્યો હતો જેમાં ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાનાજ વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હતો. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટ વાળા મૃત્યુ પામ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી […]
સુરતમાં ગટરની કામગીરી દરમિયાન મજુરોને મૃતદેહ મળતા, પોલીસ ઘટનાસ્થળ પર દોળી આવી
સુરતમાં એક અજીબોગરીબ પણ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પલસાણા સ્થિત ચલથાણામાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. ગટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે મજુરોને આ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના થઈ જાણથતાજ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ અંગે પોલીસ અને ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી […]









