Gujarat

ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા જવાને પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કર્યો

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા કિસ્સો બન્યો હતો જેમાં ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાનાજ વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હતો. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટ વાળા મૃત્યુ પામ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી […]

Gujarat

સુરતમાં ગટરની કામગીરી દરમિયાન મજુરોને મૃતદેહ મળતા, પોલીસ ઘટનાસ્થળ પર દોળી આવી

સુરતમાં એક અજીબોગરીબ પણ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પલસાણા સ્થિત ચલથાણામાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. ગટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે મજુરોને આ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના થઈ જાણથતાજ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ અંગે પોલીસ અને ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી […]

Gujarat

ડબલ મર્ડરના ગુનામાં સજા ભોગવી રહેલ, વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર આરોપી ને પકડી પડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ

શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને નાસ્તા ફરતા આરોપીઓને પકળવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક એવા આરોપીને પકડવામાં સફળતા મળી છે જે ડબલ મર્ડરના ગુનામાં જેલમાંથી વચગાળા ના જમીન પર નીકળ્યા બાદ ફરાર હતો. આ કેસની વિગત […]

Gujarat

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા બફાટ કર્યા બાદ કરી સ્પષ્ટતા

રાજકોટમાં ભાજપના ઉમેદવારનું નિવેદન ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને વિવાદ નું કારણ પણ ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા સામે જ ગંભીર નિવેદન આપી દીધુ છે. જેના કારણે હવે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. […]

Gujarat

પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા વડોદરાના ચૂંટણી અધિકારી

અધિકારીની સરાહનીય કામગીરી વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં પત્નિ પ્રજ્ઞાબેન છેલ્લા ૬ વર્ષથી કેન્સર જેવી ભયંકર બિમારીથી ઝઝુમી રહેલ જેઓનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ તૂટી પડ્‌યું હતુ. વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે એકાએક આવી પડેલ દુઃખદ ઘટનાને લઈ વિવેક ટાંક હિંમત હાર્યા ન […]

Gujarat

સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વણાંકઃ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલ્યું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો હતો. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં બેના મોત નિપજ્યા હતા. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં પ્રેમ […]

Gujarat

સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ

ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે સુરતમાં થી એ ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં, ભરૂચથી સુરત મૈયતમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે. પત્રી અને બાળક સાથે સામુહિક આપઘાત કરનાર મોહસીન […]

Gujarat

સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્ની હત્યા કેસઃ સગીર પૌત્ર અને પુત્રવધૂએ જ આપી હતી સોપારી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં મંગળવારે એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસી આવેલા યુવકોએ ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી ૩૫ લાખ રોકડ અને ૬૫ તોલા સોનાના ઘરણાંની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી. ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. હિંમતનગર એ ડિવિઝન […]

Gujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો

શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસ નો […]

Gujarat

કોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિઃ પી એમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા વાયનાડથી ભાગીને અમેઠી આવ્યા પણ હવે તો ત્યાંથી પણ ભાગીને રેબરેલીમાં લોકસભા ચૂંટણી લડવા પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદે પોતાના માટે બીજી સીટ શોધી રહ્યો છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક […]