(કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી મહત્ત્વનો ફાળો વિજ્ઞાન જ આપે છે: કિરીટ પટેલ) વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીનાં દિવસે […]
Author: JKJGS
આધુનિક અને ઝડપી રેલ્વે મોદી સરકારની ગેરંટી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલી લોકાર્પણ
દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલ માધ્યમથી સાવરકુંડલા શહેરના એલ 65 નંબર તેમજ એલ 66 અંડર બ્રિજ નું લોકાર્પણ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પ્રયાસોથી કરવામાં આવ્યું જે અંતર્ગત એલ.66 નંબર નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખશ્રી […]
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર, શિસ્ત તથા ચારિત્ર્ય નિર્માણના સ્થાન સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના જેસર રોડ ગુરુકુળ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જેસર રોડ ગુરુકુળમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલો તૈયાર કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રયોગોની સમજૂતી પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ ભારતીય તેમજ અન્ય દેશના વૈજ્ઞાનિકો વિશે પણ સુંદર સવિસ્તર […]
શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં એન.એસ.એસ. વિભાગ દ્વારા વન-ડે કેમ્પ યોજાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૮-૨-૨૪ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજની સ્વયં-સેવિકા બહેનોએ કોલેજના તમામ ક્લાસરૂમ, ઓફિસરૂમો, સ્ટાફ રૂમ, લોબી,પ્રાર્થના હોલ,લાઇબ્રેરી, અગાસી તથા કોલેજના સમગ્ર મેદાનની ખૂબ સરસ સફાઈ કરી,આ કામગીરી માટે વિવિધ ટુકડીઓ પાડી હતી તેમના માર્ગદર્શક તરીકે કોલેજના સમગ્ર સ્ટાફે […]
હાડીડા ગામમાં લોકશાળા ખડસલી દ્વારા તારીખ ૨૭-૨-૨૪ ના રોજ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં એનએસએસ કેમ્પનો શુભારંભ થયો
લોકશાળા ખડસલી દ્વારા દર વર્ષે જુદા જુદા ગામોમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા પ્રવૃત્તિઓ થતી હોય છે. એ સંદર્ભે આ વખતે હાડીડા ગામમાં તારીખ ૨૭-૨-૨૪ ના રોજ પ્રાથમિક શાળા હાડીડા મુકામે ગામના સરપંચ નજુભાઈ ખુમાણ તેમજ ગ્રામ આગેવાનો તેમજ લોકશાળા ખડસલીના આચાર્ય નાનજીભાઈ મકવાણા તેમજ હરેશભાઈ પંડ્યા, ગોવાભાઈ ગાગીયા, પ્રતીકભાઈ પટેલ તેમજ હીરાભાઈ દિહોરા વગેરે ઉપસ્થિત રહીને […]
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને જ્વલંત સફળતા અપાવવા બદલ સંલગ્ન તમામ સહયોગીઓનો જાહેર આભાર માનતા લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર
કોઈ પણ સફળ કાર્ય પાછળ ટીમ વર્ક હોય છે એ વાતની પુષ્ટિ કરતાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર દ્વારા સાવરકુંડલા ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને ભવ્ય સફળતા પ્રદાન કરાવવામાં યશભાગી તમામનો જાહેર આભાર માન્યો હતો. જેમાં ખાસકરીને ગત તારીખ ૨૪/૨/૨૪ ના રોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ […]
અબ્દુલ કલામ યંગ વુમન સાયન્ટીસ્ટ સેન્ટર ચલાલા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
યૂગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત અબ્દુલ કલામ યંગ વુમન સાયન્ટીસ્ટ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીની બહેનોને વિજ્ઞાન વિષેની માહિતી જુદા જુદા સાધનોનું માર્ગદર્શન અને પ્રયોગો વિષે વિજ્ઞાન શિક્ષક અરવિંદભાઈએ માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર ૧ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.
ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ તેમણે રામન અસરનો આવિષ્કાર કર્યો હતો.તેથી આ દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને પે સેન્ટર શાળા નંબર એક માં આજરોજ ગણિત વિજ્ઞાનને લગતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા વિજ્ઞાન શિક્ષક […]
જેતપુર સીટી પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપયા
જેતપુર વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપતી જેતપુર સીટી પોલીસ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ અત્રે જીલ્લામાં મોબાઈલ ગુમ ચોરીના બનાવો બનતા હોય જે રોકવા સારૂ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા જેતપુર વિભગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ. એ.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ […]
સુરેન્દ્રનગર શહેરમાં મેરેથોન દોડનું આયોજન
લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન દોડનું કરાયું આયોજન સ્વચ્છતા પ્રત્યે, મતદાન જાગૃતિ તેમજ કેન્સર જેવા રોગો સામે લોકોમાં અવરનેસ થાય તે માટે. કરવામાં આવ્યું આયોજન અંદાજિત નવસો પચાસથી વધુ ભાઈઓ બહેનો આ મેરેથોન રજીસ્ટ્રેશન કરાવીને દોડમાં જોડાયા ત્રણ ભાગમાં યોજાઈ આ દોડ ત્રણ કિલોમીટર, છ કિલમીટર અને નવ કિલોમીટર માં યોજવામાં આવી હતી […]










