અલ્પેશભાઈ નાત જાત ધર્મ પંથ વર્ગ રંગ સમુદાયના ભેદભાવ વિના ૨૪/૭ ગમે ત્યારે ૧૦૮ ની જેમ પોતાની વ્યક્તિગત ઈકો કાર માં દર્દી ને વિના મૂલ્યે નવાગામ હાથજ વાલ્લા સંદલીપૂરા હુસેનપુરા મરીડા જાવોલ પાલૈયા ની સાથે સાથે આજુબાજુ ના અંતરિયાળ ગામોમાં દર્દીઓને સારવાર અર્થે વિનામૂલ્યે દવાખાના સુઘી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. બીજું કે સેવા પોતાનાં […]
Author: JKJGS
કઠલાલ સરદાર પ્રતિમા પાસે ધર્મસભા યોજાઈ
તારીખ ૧૭ એપ્રિલ ના રોજ કઠલાલ રામ મંદિર ખાતે થી ભગવાન રામ ની ભવ્ય શોભાયાત્રા યોજાશે.રામ નવમી ના આયોજનના ભાગરૂપે કઠલાલ સરદાર પ્રતિમા પાસે ધર્મસભા યોજવામાં આવી હતી.આ ધર્મસભામાં હિંદુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા ધર્મસભા મા વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. આ ધર્મસભામાં અનિરુદ્ધ ગીરીજી મહારજ ઉતકંઠેશ્વર મહાદેવ,આત્મારામ મઢી થી નિરંજન દાસજી મહારાજ, તેમજ ચુણેલ હનુમાન મંદિરથી […]
કઠલાલ લિંબચ ધામ ખાતે માતાજીના તૃતીય પાટોત્સવ યોજાયો
ચૈત્ર નવરાત્રીના આઠમ ના પવિત્ર દિવસે કઠલાલ લિંબચ ધામ ખાતે માતાજીના તૃતીય પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .શ્રી લિંબચ ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલના પ્રમુખ સુનીલભાઈ જે. વાળંદ, મંત્રી જયંતીભાઈ બી. વાળંદ તેમજ ટ્રસ્ટ ના સર્વે હોદ્દેદારો તેમજ સમાજ ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ નું સફળ આયોજન કરાયું. આ પ્રસંગે સમાજ ના અગ્રણીઓ ની સાથે […]
ગોગજીપૂરા શક્તિધામ ખાતે ૧૨ માં પાટોત્સવની ઉજવણી કરાઈ
ચૈત્ર સુદ આઠમ ના પવિત્ર દિવસ નિમિત્તે કઠલાલ તાલુકાના ગોગજીપૂરા શક્તિ ધામ ખાતે સમગ્ર ઝાલા વંશ ની કુળદેવી શક્તિ માતાજી ના મંદિર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ૧૨ માં પાટોસત્વ ની ઉજવણી કરવામાં આવી.સાથે સાથે ગામના ૨૦ બટુકો નીસમૂહ ચૌલક્રિયા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.માતાજીને શ્રીફળ હોમી નવચંડી યજ્ઞ તેમજ ગામના યુવાનો દ્વારા સતત મહેનત […]
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નસવાડી પોલીસ
રાજેન્દ્રસિંહ ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની અસામાજીક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારૂ તેમજ આગામી લોકસભાની સામાન્ય ચુટણી અનુસંધાને પ્રોહીબીશનની અસામાજીક પ્રવુત્તિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી વધુમાં વધુ ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર […]
છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવા એ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગે જાહેર સભા સંબોધી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા
છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવા એ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગે જાહેર સભા સંબોધી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ ભાજપ ઉપર આંકરા પ્રહાર કર્યા હતા. ગઠબંધન સાથે લડતા હોય મતો અંકબંધ રહેશે. ટ્રાયબલ વિસ્તારમાં ભાજપ ની રાતઉઘ હરામ થશે. મોદી અમિત શાહ […]
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેરસભા સંબોધી હતી. અને જેમાં પાંચ લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યલાય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા સંબોધી હતી. અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવાસદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ હોય […]
સાવરકુંડલા નગરપાલીકાના સુપરવાઈઝર પરષોત્તમભાઈ મારુંનું દુઃખદ અવસાન થતાં સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી
સાવરકુંડલા નગરપાલિકા સેનેટિશન વિભાગમાં સફાઈ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારુંનું દુઃખદ અવસાન થતા તેમને શ્રધાંજલિ રૂપે સાવરકુંડલા નગરપાલિકા સેનીટેશન વિભાગના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી સ્વ.પરસોતમભાઈ મારુંને પોતાનું શ્રમદાન અને સફાઈ અભિયાન કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સેનીટેશન વિભાગના ચેરમેને જણાવ્યું કે લગભગ આવા […]
સેવાકીય પ્રેરણા માટે મદદરૂપ થતું આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સાવર સ્મશાનની અંદર લાકડાનું દાન. તેવી પ્રેસ નોટ આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝમાં વાંચીને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરા પર લુહાર ભગતનો ફોન આવેલ સ્મશાનની અંદર કાંઈ તેના લાયક કામકાજ હોય તો કહેજો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરાએ આ શૈલેષભાઈ […]
આ વર્ષ ની રામનવમી નું મહત્વ અતિ – વિશેષ
જય શ્રી રામ આ વર્ષે રામ નવમી નો તહેવાર, 17 એપ્રિલ 2024, બુધવાર ના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, મા દુર્ગાને વિદાય […]










