Gujarat

રાજ્યમાં ત્રણ વર્ષમાં ખનીજ ચોરીના 26 હજાર કેસ રૂ. 600 કરોડની ખનીજ ચોરી

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરીના 26,095 કેસ નોંધાયા છે. તાજેતરમાં સમાપ્ત થયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ, 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં 596.92 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ છે. સૌથી વધુ કચ્છમાં 122 કરોડની ખનીજ ચોરી પકડાઇ હતી. આ ત્રણ વર્ષ દરમિયાન રાજ્યના 8 જિલ્લામાં પકડાયેલ ખનીજ ચોરીની કિંમત 20 કરોડથી […]

Gujarat

રાજકોટ કલેકટર કચેરી ખાતે અદ્યતન ઘોડિયા ઘરનો પ્રારંભ કરાયો

રાજકોટ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠયો હતો. રાજકોટની કોઇપણ સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓના બાળકોની સંભાળ તેમની માતાઓ સરકારી ફરજ દરમ્યાન લઇ શકે તે માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા સરાહનીય પહેલ કરી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં ઘોડિયા ઘર (બાલવાટિકા)નું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓના બાળકોની યોગ્ય સાર-સંભાળ […]

Gujarat

શિવા ગામમાં 2500 આંબાનું વાવેતર કરવામાં આવ્યું

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના 3000 ની વસ્તી ધરાવતા શીવા ગામમાં ગામનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે ગૌચરમાં આવક વધારવા ગામની પડતર જમીનમાં 2500 જેટલા આંબાનું વાવેતર કરીને આંબાનો બગીચો બનાવવામાં આવ્યો છે આ બગીચા માંથી ઉત્પન્ન થતી આવક શિક્ષણના કામો તથા ગૌશાળાના ઉપયોગમાં લેવાશે. તેમ ગામના સરપંચ જયશ્રીબેન લખમણભાઇ રાવલિયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ […]

Gujarat

જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે […]

Gujarat

જામનગરના બેડી વિસ્તારમાં 10 જેટલા શખ્સો હથિયારો લઈ તૂટી પડ્યા, હારૂન પાલેજા વ્યવસાયે વકીલ હતા

જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તેને મૃત જાહેર […]

Gujarat

ખંભાળિયામાં ચિલ્ડ્રન હોમ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ વિષયે જનજાગૃતિ સેમિનાર યોજાયો

ખંભાળિયામાં ચિલ્ડ્રન હોમના પ્રાર્થના હોલ ખાતે સખીમંડળની બહેનો અને મહિલા મંડળની બહેનો, માસ્ટર વોલ્યન્ટીયર, સ્પેશલ એડયુકેટરો, સ્વયં સેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, દિવ્યાંજનો, બાળ વન સ્ટોપ સખી સેન્ટર, પી.બી.એસ.સી., 181ના કર્મચારીઓ માટે ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત “નશામુક્ત ભારત અભિયાન” વિષય પર એક દિવસીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી […]

Gujarat

ખંભાળિયામાં પી.એમ. પોષણ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર કર્મચારી સંલગ્ન સંઘની નવી કમિટીની રચના કરાઈ

ખંભાળિયામાં તાજેતરમાં પી.એમ. પોષણ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર કર્મચારી સંલગ્ન સંઘની નવી કમિટીની રચના કરવા માટે જિલ્લા પ્રમુખ તરીકે હરપાલસિંહ જેઠવા, તાલુકા પ્રમુખ સિદ્ધારાજસિંહ જાડેજાના અધ્યક્ષ સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી હરીશ પાઉં અને કારોબારી સભ્યો સંજયસિંહ, રૂબીનાબેન, સેતલબેનની રચના કરી તેમજ તાલુકામાં મહામંત્રી અનિલ મહેતા તેમજ ઉપપ્રમુખ […]

Gujarat

જેતપુર તાલુકાના વાડસડા નજીક ભાદર નદીના પટમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો 

દીપડો અને માદા સિંહણ વચ્ચે ઇનફાઇટમાં મોત નીપજ્યું હોવાનું અનુમાન જેતપુર તાલુકાના વાડસડા ગામ નજીક ભાદર નદીના પટ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ  મળી આવ્યાના ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આદરી હતી. જેતપુર તાલુકાના વાડસડા ગામે આવેલ ભાદર નદીના પટ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની આસપાસના વાડી માલિકોને જાણ જોવા મળતા તેઓએ […]

Gujarat

જેતપુરમાં બેશેલી હાલતમાં  અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.બનાવ હત્યાનો કે અન્ય રહસ્ય ઘેરાયું???

મૃતકના શરીરની દુર્ગંધ પર થી  ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનુ અનુમાન.. જેતપુરમાં સામાકાંઠે જવાના રસ્તા નજીક આવેલ રેલવે ટ્રેકની ઝાડી જાખરામાંથી અજાણ્યા  વ્યક્તિનો કોહવાયેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમા જવાના રસ્તા નજીક આવેલ રેલવે ટ્રેકની […]

Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા માઁ અંબાના ચારણે લીધા માતાજીના આશીર્વાદ

રેખાબેન ચૌધરી પર ગેની બેન ની પ્રતિક્રિયા હું ઉમેદવાર પર કોમેન્ટ નહિ કરું બનાસની જનતા સરખામણી કરશે યાત્રાધામ અંબાજી ખાતે લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા માઁ અંબાના ચારણે લીધા માતાજીના આશીર્વાદ, કાર્યકર્તાઓ સાથે 51 શક્તિપીઠ સર્કલ થી પેદલ યાત્રા કરી પહોંચ્યા અંબાજી મંદિરે દાંતા ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ગેનીબેન ને મુહ મીઠું કરાવી આપી […]