Gujarat

પાપુઆ ન્યુ ગિનીમાં ૬.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

પાપુઆ ન્યુ ગિનીમાં ૬.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રમાં પશ્ચિમ ન્યૂ બ્રિટનની પ્રાંતીય રાજધાની કિમ્બેથી ૧૧૦ કિલોમીટર દક્ષિણપૂર્વમાં ૬૮ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. અમેરિકન સુનામી એલર્ટ સિસ્ટમે કહ્યું કે સુનામીની કોઈ ચેતવણી નથી. પપુઆ ન્યુ ગિની પ્રશાંત મહાસાગરની આસપાસ ધરતીકંપની ખામીઓનું એક ચાપ, રિંગ ઓફ ફાયર પર […]

Gujarat

જગતમંદિરમાં કાલે રામ નવમી પર્વની ઉજવણી થશે; બપોરે ઉત્સવ આરતી‎

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં તા.17ને બુધવારે ચૈત્ર સુદ નોમના ભગવાન શ્રીરામના જન્મદિનના પાવન દિવસે ધાર્મિક પરંપરાગત રીતે વિશેષ ઊજવણી કરવામાં આવશે. જેમાં બુધવારે સવારે ઠાકોરજીની મંગલા આરતી સવારે 6.30 કલાકે થશે. સવારે 8.00 થી 9.00 કલાક સુધી અભિષેક સ્નાન (બંધ પડદે) થશે. શૃંગાર દર્શન સવારે 9.00 થી 10.30 કલાક સુધી યોજાયા બાદમાં સવારે 10.30 કલાકથી […]

Gujarat

સમર્થધામમાં પંચબલી મહાયજ્ઞ મહોત્સવ

દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્યો છે. જેમા ચાર યુગમાં એક જ વખત થયો છે એવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજીયા(આહિર) પરિવાર દ્વારા નવી મોવાણાના સમર્થ ધામના આંગણે થવા જઈ રહ્યો છે. સમર્થધામમાં 3300 દેવીદેવતા બિરાજમાન છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યદુનંદન,નંદનંદન દ્વારકાધીશ ભગવાન, કરૂણામુર્તિ-તેજોમુર્ તિ કુળદેવી ચામુંડા માતાજી તેમજ સમર્થધામના […]

Gujarat

SOGએ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાંથી 44.85 લાખનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપ્યો

દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતા અગાઉ ઝડપાયેલા તોતિંગ ડ્રગ્સ બાદ આજરોજ ચઢતા પહોરે પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂપિયા 44.85 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આ માદક પદાર્થ મંગાવનારા તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે SOG પોલીસે ધોરણસર ફરિયાદ નોંધી છે. પોલીસને પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપળ્યું પોલીસ સૂત્રો દ્વારા જાણવા […]

Gujarat

ગોંડલના નવા યાર્ડ પાસે કાર ઠોકરે બાઇકસવાર દંપતીને ઇજા

ગોંડલ નેશનલ હાઇવે ફરી એક વાર રક્તરંજિત બન્યો છે. શહેરના નવા યાર્ડ પાસે બાઈકને ઇકો કારના ચાલકે અડફેટે લેતા દંપતી ઘવાયું હતું. બન્નેને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપી વધુ સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે. ગોંડલ તાલુકાના ચરખડી ગામે ખેત મજૂરી કામ કરતાં પપ્પુભાઈ મજાલદા તેમજ […]

Gujarat

ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો જશે; રાજકોટમાં યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતા

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યનાં સીધાં કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. આજે 16 એપ્રિલથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાનો છે. ત્યારે રાજકોટ […]

Gujarat

સતવારા સમાજના પૂર્વ પ્રમુખ ભનુભાઈ ચૌહાણ સહિત 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

જામનગર સતવારા સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણ અને તાલુકા પૂર્વ મહામંત્રી નેતા સહિત 150થી વધુ અગ્રણીઓ ભાજપામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીણાં પક્ષની નારાજ થઇ રાજીનામુ આપ્યું હતું. રવિવારે સાંજે જિલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ હોદેદારો, સંસંદની ચુંટણીના ઉમેદવાર […]

Gujarat

મનપાના પટાંગણમાં બગીચાની દુર્દશા, વર્ષે 4.45 લાખનો ખર્ચ પાણીમાં

અગાઉ ત્રણ વર્ષ માટે રૂપિયા 7.81 લાખ ખર્ચાયા હતા જામનગર મહાનગરપાલિકા દ્રારા 1 એપ્રિલથી નવો કોન્ટ્રાકટ અમલમાં મૂકાયો છે. જયારે તેની પહેલાના ત્રણ વર્ષ એટલે કે, વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માટે જયુબેલી ગાર્ડનમાં વૃક્ષો અને ફૂલછોડના વાવેતર અને જાળવણી માટે રૂ. 7.81 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર મહાપાલિકાના પટાંગણમાં […]

Gujarat

ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અને 108 ખંભાત વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં જિલ્લાના મહત્તમ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃત્તિના પ્રયાસ સ્વરૂપે 108 ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ […]

Gujarat

વેરાવળ-શાપર માં સિસ્મોલોજીકલ ટિમ દ્વારા ભૂકંપ થી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારો ની મુલાકાત કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ઇસ્ટીટ્યુટ સિસ્મોલોજીકલ રિચર્સ ટિમ ગાંધીનગર દ્વારા વેરાવળ-શાપર માં ડોક્ટર નિસર્ગ મકવાણા સાહેબ સાયટીસ્ટ તથા શ્રી દિલીપસિંહ ખુશવાહા,વેરાવળ તથા પડવલા અને ગુંદાસરા ની આસપાસના સીમ વિસ્તાર સહિતની જગ્યામાં નદીનાડા સહિતના વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ હાથ ધરેલ હતું.  નિરીક્ષણ કરતા જમીનની ઉપરી સરફેસ કે નદી નાળા કે બિલ્ડીંગોમાં તીરાડો પડવાનું ધ્યાને આવેલ […]