માંગરોળ બંદરના રહેવાસી સ્મિત મહેન્દ્ર ચામુંડીયા ની રાજલક્ષ્મી નામની ફિશીંગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા પેલાડ,બુહારી જી.તાપી ગામના જીગ્નેશ ઇશ્વર નાયકા જે ઓખા પોરબંદર દરિયામા માછીમારી દરમિયાન ચાલુ બોટે તા. ૮\૧૨\૨૦૨૩ ના રોજ અકસ્માતે દરિયામાં પડી ડુબી જતા લાપતા થયેલ હતા ત્યારથી તેનો મૃતદેહ આજ સુધી મળી આવ્યો નથી બોટ માલીકે ખલીસીનો અકસ્માત વિમો ICICI […]
Author: JKJGS
સાવરકુંડલામાં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ્ઠ મહા ઉત્સવ ઉજવાયો
સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજીનો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે ગતરોજ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહા ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજન વાડી ખાતે લોટીજી પધરાવીને શ્રી યમુનાજીના પાઠ સત્સંગ ધોલ પદ અને ભગવત નામનો […]
છોટાઉદેપુર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આરંભાયું ‘ચૂનાવ પાઠશાળા’ અભિયાન
ગુડા-૧, ગુડા-૨, મંડલવા-૧, મોટી સાંકળ, દેવધ, વીજળી, ધરોલીયા સહિતના મતદાન મથકના લોકોને મતદાન અંગે જાગૃત કરાયા ગત વિધાનસભાની ચૂંટણીમાં ૫૦ ટકાથી ઓછું મતદાન અને સ્ત્રી – પુરૂષ મતદાન ટકાવારીમાં ૧૦ % થી વધુ તફાવત હોય તેવા મતદાન મથકોના મતદારોને ‘ચુનાવ પાઠશાળા’ થકી જાગૃત કરાશે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના […]
છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામે વીજળી પડવાથી યુવતીનું મોત નિપજ્યું હતું, જેને લઈને આજે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ તેઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી
છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના મોટા રામપુરા ગામે પુજારી ફળીયામાં રહેતા દેસીગભાઈ રાઠવાની પુત્રી નીતાબેન રાઠવા નું માવઠા દરમિયાન બળદ છોડવા જતા તેમના પર વિજળી પડવાથી નીતાબેન રાઠવા નું મોત નિપજ્યું હતુ.જેને લઇને આજે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, […]
કેશોદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 133 મીજન્મ જયંતી ની ભવ્ય ઉજવણી
જૂનાગઢના કેશોદમાં 14 મી એપ્રિલ ડો.બાબા સાહેબની જન્મ જ્યંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેની મેઘવાળ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે 14 મી એપ્રિલના રોજ ભારતના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો.બી.આર. આંબેડકર સાહેબની જન્મ જ્યંતી ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી તેવું મેઘવાડ સમાજજે જણાવ્યું હતું આંબેડકર જન્મજયંતિ નિમિત્તે આંબેડકર નગરમાંથી ડી.જે. […]
સાવરકુંડલા શહેરના ભરતભાઈ નાનાલાલ જોષી અને તેમના ધર્મપત્ની ગીતાબેન ભરતભાઈ જોષી દ્વારા દેહદાનનો નિર્ણય..
કાહે કરે કાયા કા અભિમાન કાયા ગાર સે કાચી. કબીરજીના આ સૂત્રને સાર્થક કરતું વિપ્ર દંપતિ. જીવનમાં રક્તદાનનું ખૂબ મહત્ત્વ છે જ્યારે મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન. સાવરકુંડલા શહેરના વિપ્ર દંપતિ અને સાવરકુંડલા ખાતે અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ નાનાલાલ જોષી અને તેમના ધર્મપત્ની ગીતાબેન ભરતભાઈ જોષી બંને જીવતે જીવ તો સમાજસેવા કરે છે […]
ઉનાના સનખડા વિસ્તારમાં જાહેરમાં તલવાર સાથે નિકળતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો..
ઉનાના સનખડા વિસ્તાર માંથી એક શખ્સ જાહેરમાં પોતાના હાથના તલવાર જેવા હથિયાર લઈ પસાર થતા પોલીસે આ શખ્સને હથિયાર સાથે ઝડપી લીધો હતો. અને પોલીસે લોકસભા ચૂંટણી સબબ જાહેરનામાનો ભંગના ગુન્હા હેઠળ આગળની તપાસ કરી કાયૅવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર- સોમનાથ તથા […]
સાધના સાપ્તાહિક દ્વારા પ્રકાશિત શ્રીરામગ્રંથ મહાનુભાવોને અર્પણ
અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ નામનો ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથ વિશે રામાયણમાં સાત કાંડ છે તેમ આ ગ્રંથમાં પણ સાત કાંડ (અધ્યાય) છે. રામાયણ, વિચારદર્શન, વિશ્વરૂપમ, શ્રીરામમંદિર સંઘર્ષનો ઇતિહાસ, શ્રીરામમંદિર […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સાવરકુંડલા ગૌશાળાએ લોકોની સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દૂધ વિતરણ માટેના સવાર સાંજ બંને ટાઈમમા ફેરફાર કરતાં શહેરીજનોમાં પણ હર્ષની લાગણી પ્રસરી
આમ તો દુધ એ જીવનનું આવશ્યક ટોનિક છે બાળકના જન્મ સમયથી માતા દુગ્ધપાન કરાવીને પોતાના શિશુનું પોષણ કરે છે અને આ ક્રમ લગભગ દુનિયાના તમામ જીવોમાં હોય છે. એટલે જ દુધ એ જીવન માટે ખૂબ જ આવશ્યક ટોનિકની ભૂમિકા ભજવે છે. આજના યુગમાં શુધ્ધતા અને સાત્વિકતા સભર દુધ મળવું એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. […]
સર્વત્ર આકાશમાંથી આગ ઓકતી ગરમીનાં લીધે મનુષ્યો સહિત પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે
મનુષ્યો પાસે તો ગરમીથી રાહત મેળવવાનાં અવનવા ઉપાયો ઉપલબ્ધ છે પરંતુ બિચારા મૂંગા પ્રાણીઓ આ મામલે લાચાર હોય છે. આમ છતાં કુદરત તો સૌનો હોય છે એમ તેણે તસવીરમાં દેખાતી ભેંસો માટે અલાયદી સગવડ કરી હોય એવું પ્રતિત થાય છે. ઓલપાડથી મંદરોઇ જતાં માર્ગે અસનાડ ગામની સીમ નજીક કુદરતી સ્નાનાગારમાં ગરમીને માત આપવા પ્રયત્નશીલ ભેંસનું […]










