Gujarat

ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રીનાં સમયે એક સાથે 7 સિંહ પરીવારનું નાઈટ પેટ્રોલીંગ… સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ..

ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રીના સમયે સિંહ પરીવારનું નાઈટ પેટ્રોલીંગ કરતા હોય તેમ રસ્તા પર લાઈનમાં એક સાથે સાત સિંહ પરીવાર પસાર થયા હતા. ત્યારે પાછળ એક વાહન ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરેલ, જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગીર બોર્ડરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર આવી […]

Gujarat

ઓલપાડની કઠોદરા પ્રાથમિક શાળાએ ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનાં વિદાયમાન પ્રસંગે કોમી એકતા ઉજાગર કરી

પવિત્ર રમજાન માસ દરમિયાન પૂરો રમજાન માસ રોજા રાખનાર મુસ્લિમ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન (જીવન એક સતત નાવીન્યપૂર્ણ પ્રયાસ છે ત્યારે શિક્ષકોએ આપેલ જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ ફળદાયી નીવડશે : ડો.યજ્ઞેશ પુરોહિત)                ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૧૬-૦૪-૨૦૨૪

મેષ આજના દિવસે સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે, તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સા […]

Gujarat

મોરબીમાં Dy.SPએ વિદ્યાર્થીઓને મનપસંદ ક્ષેત્રમાં કરિયર બનાવવા 3 ગુણ સમજાવ્યા

મોરબીની નીલકંઠ સ્કૂલ-મોરબી ખાતે ડીવાયએસપી સમીર શારડાના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન કરાયું હતું. જેમાં તેઓએ મનગમતા ક્ષેત્રેમાં કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને સફળતા ન મળે ત્યાં સુધી મંડ્યા રહો, ક્યારેય હતાશ ન થઈને આત્મવિશ્વાસ ન ગુમાવવો, સફળતા મલ્યે છકી ન જવું એમ ત્રણ ગુણ સમજાવ્યા હતા. મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે તાજેતરમાં ધોરણ-10 & […]

Gujarat

ઉધના રેલવે સ્ટેશન પર 7 હજારથી વધુ લોકો ઉમટી પડતા અફરાતફરી

બિહારમાં લગ્ન સિઝન અને હાલ ઉનાળું વેકેશનને લઈ સવારે 8 કલાકે ઉપડનારી ઉધના-જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી-બિહાર તરફ જવા 7 હજાર યાત્રી એકસાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. યાત્રીઓ રેલવે ટ્રેક પર યાત્રીઓ ઉભા રહી ગયા હતા. તંત્ર દ્વારા સ્પેશિયલ ચાર ટ્રેન દોડાવી 13000થી વધુ મુસાફરોને મોકલ્યા હતા. જેમાં રૂટીન બે ટ્રેન તાપ્તીગંગા અને […]

Gujarat

પાલનપુર ગઠામણ દરવાજા નજીક આવેલ હરસિદ્ધિ મોલ આગળ પડેલ વીજથાંભલો અક્સ્માત નોંતરશે

પાલનપુર ગઠામણ દરવાજા નજીક આવેલ હરસિદ્ધિ મોલ આગળ છેલ્લા ઘણા દિવસોથી વીજ થાંભલો નીચે પડી ગયો છે. અહીથી દિવસ દરમિયાન હજારો લોકો અવર જવર કરતા હોય છે. શહેરનો મુખ્ય માર્ગ પર ઘણા દિવસથી જમીન દોસ્ત થયેલ આ વીજ થાંભલો કોઈ અક્સ્માત નોતરે એ પહેલા ઉઠાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Gujarat

અંબાજી મંદિરમાં સંગીત નાટક અકાદમી દ્વારા શક્તિ મહોત્સવ ખુલ્લું મૂકાયું, અલગ અલગ કાર્યક્રમો થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા

અંબાજી મંદિરમાં અને ગુજરાતનાં અલગ અલગ મંદિરોમા હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ દરમીયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લું મૂકાયું છે. જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગત રાત્રે હિન્દુસ્તાની નૃત્ય, ઓડિશા નૃત્ય, ભવાઇ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. […]

Gujarat

મીડિયા મોનીટરીંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કોલ સેન્ટરની મુલાકાત લીધી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત […]

Gujarat

ખંભાળિયામાં ગાંડી વેલથી પ્રદૂષિત ઘી નદીમાં વાછરડું ફસાયું

ખંભાળિયાની વર્ષો જૂની અને મહત્વની એવી ઘી નદીમાં છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ અહીંના પાણીમાં અવિરત રીતે ફેલાયેલા ગાંડી વેલના સામ્રાજ્યના કારણે વિવિધ પ્રકારે હાલાકી થઈ રહી છે. ખાસ કરીને આ ગાંડી વેલના કારણે નદીના પાણી મહદ અંશે બિનઉપયોગી તથા માખી-મચ્છર જેવા જીવજંતુના ઉત્પતિનું કેન્દ્ર બની ગયા છે. દુર્ગંધ મારતી […]

Gujarat

ખંભાળિયા શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી

જામખંભાળિયામાં મહેશ્વરી સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરન જન્મ જ્યંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશ્વરી સમાજ દ્વારા શહેરના નવા નાકા વિસ્તારથી ચાર રસ્તા ચોક સુધી ડીજેના સથવારે વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મહેશ્વરી સમાજના […]