Gujarat

રતનપરના મેદાનથી હાઈવે પર ટ્રાફિકજામ સુધી, જોઈ લો ક્ષત્રિયોની ઐતિહાસિક એકતા અને સ્વયંભૂ શિસ્ત, સરકારને ફાળ પડી

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં […]

Gujarat

જામનગરમાંથી 50,000થી વધુ રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો બસ તેમજ કારમાં રાજકોટ જવા રવાના

રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા એક સાથે જામનગર થી અલગ અલગ સ્થળ અને વિસ્તારોમાંથી બસો તેમજ કારમાં અસ્મિતા મહા સંમેલનમાં જવા માટે નીકળ્યા છે. સમગ્ર હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. જય ભવાની જય રાજપુતા […]

Gujarat

જામનગર શહેરમાં હેરીટેજ વોક, જુદા-જુદા સ્થળ પર મહાનુભવોની પ્રતિમાની સફાઇ

જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા રવિવારે કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા શહેરમાં વિવિધ સ્થળો પર મૂકવામાં આવેલ ભારત દેશનાં ગૌરવશાળી મહાનુભાવો સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપસિંહજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જામ દિગ્વિજયસિંહજી, શહીદ ભગતસિંહજી પ્રતિમાની સાફસફાઈ તથા ફૂલહાર કરી તેઓના અપ્રતિમ યોગદાનને નમન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે તે સ્થળ પર […]

Gujarat

વડોદરાથી 50 બસો, 100 કારમાં ક્ષત્રિયો રાજકોટ ખાતેના મહાસંમેલનમાં પહોંચ્યા

ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીના વિરોધમાં રાજકોટ ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ં હાજરી આપવા માટે વડોદરા શહેર અને જિલ્લામાંથી 50 લક્ઝરી બસ અને 100 જેટલી કારોમાં સવાર થઈને રાજપુત સમાજના સભ્યો પહોચ્યાં હતાં. વડોદરાના કારેલીબાગ, માંજલપુર, તરસાલી, અકોટા તેમજ જિલ્લામાં શેરખી, સાવલી, વાઘોડિયા, પાદરા, ડેસર, કરજણ સહિતના અનેક […]

Gujarat

ઉના,ગીરગઢડા સહીત તાલુકાના ગામોમાં ડો.બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી

ઉના અને ગીરગઢડા તાલુકાના ધોકડવા સહીત ગામમાં તમામ સમાજના આગેવાનોને અને તમામ સમાજના લોકોને સાથે રાખીને ડો. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઉનાની મુખ્ય બજારોમાં તેમજ ધોકડવા મેન બજારમાં અને મેઈન રોડ ઉપર આંબેડકર ભવનથી લઈ ડિ.જે ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા […]

Gujarat

પે.સે.શાળા ગોગજીપૂરા તથા હર્ષદ વિદ્યાલય ના સંયુક્ત સહકાર થી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 લોકશાહી ના અવસર માં શાળાના આચાર્ય ગ્રામજનો સરપંચ સાથે મળી લોકશાહી ને મજબૂત બનાવવા મતદાન જાગૃતિ કાર્યક્રમ

પે.સે.શાળા ગોગજીપૂરા તથા હર્ષદ વિદ્યાલય ના સંયુક્ત સહકાર થી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 લોકશાહી ના અવસર માં શાળાના આચાર્ય ગ્રામજનો સરપંચ સાથે મળી લોકશાહી ને મજબૂત બનાવવા મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો.ગોગજીપૂરા ગામ ના ફળીયા,જાહેર જગ્યા ઓ દૂધ મંડળીઓ ખાતે રેલી અને સૂત્રો સાથે બેનર અને પેમ્પલેટ્સ વહેંચવામાં આવ્યા.ગ્રામજનો ને તેમના ફળિયામાં ભેગા કરી […]

Gujarat

કઠલાલ તાલુકાનાં નવી અરાલ ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત પ્રવૃતિઓ કરવામાં આવી

          લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે કઠલાલ તાલુકાનાં નવી અરાલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. જેમાં ગામની ડેરીમાં લોકશાહી અવસર ગીતનો વિડિયો રજૂ કરવામાં આવ્યો અને ડેરીમાં હાજર સભ્યોએ મતદાન જાગૃતિ અંતર્ગત પ્રતિજ્ઞા તેમજ સંકલ્પ લીધા […]

Gujarat

પીપળી ગામે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીને ટાણે બોરસદ તાલુકાના પીપળી ગામે આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી સતિષભાઈ ચંદુભાઈ પટેલ દ્વારા અનુદાનિત પ્રતિમાના અનાવરણ પ્રસંગે પીપળીના સરપંચ મિતેશભાઈ, ધર્મેશ પટેલ, આશાદીપ સંસ્થાના સહનિયામક હસમુખ ક્રિશ્ચિયન, વંચિત વિકાસ સંગઠન બોરસદના પ્રમુખ ગોરધનભાઈ, મંત્રી નગીનભાઈ જેવાઓએ અતિથિ વિશેષની ભૂમિકા ભજવીને પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતા. આ […]

Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશનના સિંગલજા ગામે રહેણાંક મકાનમાંથી કિ.રૂ.૧,૬૮,૭૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો […]