છોટાઉદેપુર જિલ્લામાં એક તાલુકાના એક ગ્રામ વિસ્તાર માંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મહિલા જણાવે છે કે પતીએ અપશબ્દો બોલી ઝગડો કરે સરનામુ જણાવતા 181 ની ટીમને ઘટના સ્થળે પોહચી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમ પીડિતાયે જણાવ્યુ હતું કે લગ્ન ને હજી 3 વર્ષ થયા છે અને 2 દીકરા છે […]
Author: JKJGS
રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.
રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આખોનાં ચેકઅપ તેમજ.ડાયાબિટીસ.સુગર બ્લડપ્રેશર.માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન રાજુલાના ડેપો મેનજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને ડેપોમેનેજરે દીપ પ્રાગટય કરી કર્મચારીઓના આરોગ્યને ભગવાન નિરોગી રાખે તેવી પ્રાર્થના કરેલ તેમજ તમામ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ કે આપડું જીવન અમૂલ્ય છે તેને સારી રીતે સુખકારી રહે તે જરૂરી છે આ […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૬૫ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો
૨૫૨ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૪૦ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા. અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા […]
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ નિવૃત થતા વિદાયમાન અપાયું.
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૨૦ વર્ષથી જવાબદારી સંભાળી વયમર્યાદાથી નિવૃત થતા ધનજીભાઈ સુદાણીનું જાહેર સન્માન સાથે વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે એ.પી.એમ.સી. ચેરમેન અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર દીપકભાઈ માલાણીના મુખ્ય મહેમાન પદે રાખવામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સહકારી યુનિયનના ભીખાભાઈ કાબરીયા, દયાશંકરભાઈ જોષી, ધીરૂભાઈ […]
સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા દ્વારા પાણીના કુંડાનું અને અવેડીનું વિતરણ કરવામાં આવ્યું.
છેલ્લા ૧૪ વર્ષથી સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા ખાતે દર ઉનાળામાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી મૂંગા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ગૌમાતા માટે પાણીની અવેડી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તારીખ ૧૧-૪-૨૪ના રોજ પાણીના કુંડા અને અવેડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાંના મુખ્ય મહેમાન શ્રીમસાપીર શ્રીકરસનદાસ બાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા પ્રમુખ […]
સાવરકુંડલામાં વોર્ડ નંબર ત્રણમાં આગ લાગતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો.
સાવરકુંડલા નગરપાલિકાના શ્રમજીવીનગર વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં ભીષણ ગતરોજ રાત્રે આગ લાગી હતી. આગ લાગેલી જોતાં દીપકભાઈ અને નાકરાણીભાઈ દ્વારા જાગૃત કાઉન્સિલર કમલેશભાઈ રાનેરાને ફોન કરતા કમલેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીને જાણ કરવામાં આવી.તેઓ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા […]
સાવરકુંડલામાં વહેલી સવારે વાઝીંત્રો સાથે પ્રભાતફેરી નીકળી રહીછે
વહેલી સવારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યુંછે. સાવરકુંડલા શહેરના કુંડલા વિભાગના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં દરરોજ વહેલી સવારે પ્રભાતફેરી નીકળી રહીં છે સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી સમગ્ર દેશ રામમય બની ગયો હતો અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી, અક્ષત પોટલી એવાં અનેક કાર્યક્રમોની ઉજવણી […]
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરને દાતાશ્રી તરફથી એક લાખ અગીયાર હજારનું અનુદાન પ્રાપ્ત થયું
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય સાધનાને લક્ષમાં રાખીને અમેરિકા સ્થિત દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ દ્વારા માનવમંદિરને એક લાખ અગીયાર હજારનું અનુદાન અર્પણ કર્યું. સાવરકુંડલાના વતની હાલ અમેરીકા રહેતા દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ તરફથી હરિના બાળક માટે એક રૂમના દાતાશ્રી બની રૂપિયા એક લાખ અગીયાર હજાર આપવા માટે અરવિંદભાઈ સલોત, ભદ્રેશભાઈ દોશી, હિતેનભાઈ દોશી, પ્રણય દોશી માનવમંદિર આવેલ.પૂજ્ય […]
સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી
સાવરકુંડલા ખાતે પવિત્ર રમઝાન માસના એક માસના રોજા કરીને અલ્લાહપાકની બંદગી બાદ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દેશભરમાં થઈ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગતરોજ સવારે ૮-૩૦ કલાકે જુમ્મા મસ્જિદ ખાતેથી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપૂ કાદરીની આગેવાનીમાં સવારી ઇદગાહ સુધી પહોંચીને જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબે ઇદ […]
દૈનિક રાશિફળ – તા. ૧૩-૦૪-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા […]










