Gujarat

શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં મહિલા દિવસ ઉજવાયો

શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમા તારીખ ૯-૩-૨૪ના રોજ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓના યોગદાન વિશેની વાત કરી જેમા ચૌહાણ જાનવી,રાજપુરા હિરલ,વાડોદરા અર્ચના,ઝાખરા અકસા,ચુડાસમા આરતી અને જાની હીનાએ ભાગ લીધેલ.ડો.રુક્સનાબેન કુરેશીએ શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓએ કરેલ પ્રગતિ વિશે વક્તવ્ય આપ્યુ,કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડાએ  સ્ત્રીઓ અને વિકાસ પર વાત […]

Gujarat

સાવરકુંડલા ખાતે એક નવા વિચારનું બિજાંકૂર ફૂટયું.. નવા વિચાર નવી સમજ સાથે વિદ્યા ઉપાસના માટેના પ્રેરક સ્ત્રોત સમાન લાયબ્રેરીનો શુભારંભ થયો. 

સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ ધરાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શુભારંભ.. ——————————————————————— સાફલ્ય એજ્યુકેર ઇન્સ્ટિટયૂટ એન્ડ લાઇબ્રેરીનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા, કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસબાપુ , પૂજ્ય ભક્તિરામબાપુ, પૂજ્ય નાગજીબાપુ નાની ધારી, પ્રોફેસર શૈલેષભાઈ રવીયા, પીએસઆઇ જયપ્રકાશ કટાયા વગેરે મહાનુભાવોના […]

Gujarat

રાત્રીના ત્રણ કલાકે જાબાળ ગામમાં પાંચ સિંહો ઘૂસતા અફરા તફરી ફેલાઈ

સિંહણ તેના ચાર બચ્ચાં સાથે ગામમાં ઘુસી જતા ગામના પાલતુ પશુઓ સીમ  ખેતરો તરફ દોટ મૂકી ભાગ્યા જંગલોના રાજા સિંહ પરિવાર સાથે રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે એવા સમયમાં ખોરાક અને પાણીની શોધમાં સિંહો હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાના જાબાળ ગામમાં પાંચ સિંહો ગત […]

Gujarat

ઉનાના આમોદ્રાનું ગૌરવ…યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા રાજ્યપાલના હસ્તે દીકરીને ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ

  ઉના તાલુકાના આમોદ્રાની વિદ્યાર્થિની એમ કોમ ફાઈનલ સેમેસ્ટરમાં સારા ટકાવારી મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા આ વિદ્યાર્થિનીને પદવીદાન સમારોહમાં રાજ્યપાલ તથા શિક્ષણ મંત્રી દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.. આમોદ્રાની વિદ્યાર્થીની જિજ્ઞાસાબેન દીપકભાઈ અપાણી એ M.COM.ફાઇનલ સેમ.(એકાઉન્ટ) ગ્રુપ માં ફર્સ્ટક્લાસ વિથ ડિસટીનક્સન માર્ક્સ 85.5% 1701ગુણ મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી […]

Gujarat

બેંક ઓફ બરોડા મોરભગવા શાખા દ્વારા ભગવા પ્રાથમિક શાળામાં વોટર કૂલરની ભેટ 

દેશ વિદેશની સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એવી ઓલપાડ તાલુકાનાં મોર ગામ સ્થિત બેંક ઓફ બરોડા દ્વારા સેવાકીય ભાવનાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત  ભગવા પ્રાથમિક શાળાને વોલ્ટાસ કંપનીનું વોટર કૂલર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.                બ્રાન્ચ મેનેજર સૌમેન્દ્ર દાસ તથા બેંક સ્ટાફગણે શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને […]

Gujarat

શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા મહારકતદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા શહેરમાં માનવસેવાની પ્રવૃત્તિઓ કરતાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૦-૩-૨૪ ના ગાંધી ધર્મશાળા ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ સાથે ચંદ્રેશભાઇ રવાણી, પ્રિતેશભાઈ કાણકીયા, કેતનભાઇ હિંગુ, અશ્વિનભાઈ સાગર, કમલેશભાઈ મગિયા, પીસી વણઝારા, રાજુભાઈ શિંગાળા, કાનાભાઈ મશરૂ, કનુભાઈ ડોડીયા, […]

Gujarat

ઉનાના મેણ ગામે સિંહ પરિવારના ધામા…રહેણાંક મકાન પાસે આટાફેરા કર્યાં બાદ સીમ વાડીમાં જતાં રહ્યાં હતાં…સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ગીરના વન્ય પ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આવું સામાન્ય બની ગયું હોય તેમ રોજ બે રોજ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી સિંહ ગામમાં ઘુસી જઈ રેઢિયાળ પશુ પર હુમલો કરી મારણ કરતા હોય છે. અને વહેલી સવારે સીમ વિસ્તારમાં જતા રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા તાલુકાના મેણ ગામમાં મોડી રાત્રીનાં સમયે […]

Gujarat

ઓલપાડની મીરજાપોર ભગવા અને મોરબ્રાંચ પ્રાથમિક શાળાનાં બાળકોએ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી

               વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ હોય છે. પ્રવાસે જવાથી તેમનામાં સંપ, સહકાર, ભાઈચારો, સહનશીલતા, સાહસીકતા જેવાં ગુણોનો વિકાસ થાય છે. કુદરતી સૌદર્યને નિહાળવાની કળા દૃષ્ટિ વિકસે છે. તેમને નવીન જાણકારી તેમજ અનુભવ પ્રાપ્ત થાય છે. આ મૂળભૂત હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની મીરજાપોર પ્રાથમિક શાળા […]

Gujarat

જસદણ તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવના દર્શને પધારતા રાજકોટના જજ સાહેબો…

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ અને ઘેલા નદીના કાંઠે આવેલ ઘેલા સોમનાથમાં બિરાજમાન મહાદેવના દર્શને પધારતા રાજકોટ કોર્ટના જજ સાહેબો. આમ સનાતન ધર્મ અનુસાર કહેવાય છે કે મહાશિવરાત્રિનો દિવસ દેવોના દેવ મહાદેવની આરાધના – પુજા – અર્ચના – આસ્થાનો દિવસ હોય અને આ જ દિવસે રાજકોટના જિલ્લા કોર્ટના નામદાર મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૧૩-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં […]