વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક જિલ્લામોમાં ગાજ.વીજ સાથે વરસાદની આગાહી આપી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે રાજ્ય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અંદાજે 36 હજાર હેકટર જમીનમાં આવેલી આંબા વાડીઓમાં કમોસમી વરસાદને લઈને તકેદારી રાખવા અંગે બાગાયત વિભાગે ખેડૂતોને માહિતી આપી હતી. જેમાં સામાન્ય કમોસમી […]
Author: JKJGS
પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય કસ્તુરબા ગાંધીનો પરિચયઃ- પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા […]
લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવશે
૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો અને મધ્ય પ્રદેશના ૨૯-બેતુલ સંસદીય ક્ષેત્રમાં ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે તમામ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કામાં નામાંકનની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૪ છે. સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી ૧૨ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો […]
અમદાવાદમાં પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી
સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, NCPના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલીને ફંડ ઉઘરાવવામાં આવતુ શહેરના દ્ગઝ્રઁ ના ખજાનજી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે. તેમજ પાર્ટી ફંડમાં ૧૦૦ ટકા […]
સુરતના ફઇ મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો
બે દિવસ પહેલા સુરતના ડુમસમાં આવેલા વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં વિદેશના ૈંઁ એડ્રેસથી આ મેઇલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. સુરતના ફઇ મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ […]
પાટણમાં રુપાલાના વિરોધમાં ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને પોલીસ તંત્ર સતર્ક થયા
રાજપૂતોનો વિરોધ આટલા બધા દિવસથી ચાલી રહ્યો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વિરોધની જ્વાળા વધુ ફેલાય રહી છે. રાજ્યના ખૂણેખૂણે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાની વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.પાટણમાં આજે રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે. પાટણમાં આજે ક્ષત્રિય સંમેલનમાં ૫ હજાર ક્ષત્રિયો એકઠાં થશે. રૂપાલાના વિરોધમાં ત્રણ […]
અમદાવાદમાં સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ
અમદાવાદમાં વધતી ગરમીના પગલે છસ્ઝ્રએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે છસ્ઝ્રનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦ થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ બપોરના સમય ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પ્રિન્કલર દ્વારા […]
ક્ષત્રિયોના ચાલી રહેલા વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ડોર-ટુ-ડોર ચૂંટણીનો પ્રચાર કર્યો
ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રુપાલાનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ચૂંટણીનો પ્રચાર જાેરશોરથી શરુ કરી દીધો છે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાનએ સંત કબીર રોડ પર પ્રચાર કર્યો છે. પરશોત્તમ રુપાલા કાફલા સાથે પ્રચાર માટે નીકળ્યા હતા. જેમાં તેઓએ રાજકોટમાં ડોર-ટુ-ડોર પ્રચારમાં જાેડાયા. ભાજપના […]
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જાે કે ધીમી ધારે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની ખેડૂતવર્ગમાં ચિંતા પ્રસરી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. આ આગાહી […]
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કર્યા
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી. જાે કે પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ૨૧ માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ. લોકસભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન […]










