સાવરકુંડલા નગરપાલિકાના શ્રમજીવીનગર વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં ભીષણ ગતરોજ રાત્રે આગ લાગી હતી. આગ લાગેલી જોતાં દીપકભાઈ અને નાકરાણીભાઈ દ્વારા જાગૃત કાઉન્સિલર કમલેશભાઈ રાનેરાને ફોન કરતા કમલેશભાઈ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણીને જાણ કરવામાં આવી.તેઓ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા […]
Author: JKJGS
સાવરકુંડલામાં વહેલી સવારે વાઝીંત્રો સાથે પ્રભાતફેરી નીકળી રહીછે
વહેલી સવારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યુંછે. સાવરકુંડલા શહેરના કુંડલા વિભાગના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં દરરોજ વહેલી સવારે પ્રભાતફેરી નીકળી રહીં છે સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી સમગ્ર દેશ રામમય બની ગયો હતો અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી, અક્ષત પોટલી એવાં અનેક કાર્યક્રમોની ઉજવણી […]
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરને દાતાશ્રી તરફથી એક લાખ અગીયાર હજારનું અનુદાન પ્રાપ્ત થયું
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય સાધનાને લક્ષમાં રાખીને અમેરિકા સ્થિત દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ દ્વારા માનવમંદિરને એક લાખ અગીયાર હજારનું અનુદાન અર્પણ કર્યું. સાવરકુંડલાના વતની હાલ અમેરીકા રહેતા દોશી ઉર્મિલાબેન જસવંતભાઈ તરફથી હરિના બાળક માટે એક રૂમના દાતાશ્રી બની રૂપિયા એક લાખ અગીયાર હજાર આપવા માટે અરવિંદભાઈ સલોત, ભદ્રેશભાઈ દોશી, હિતેનભાઈ દોશી, પ્રણય દોશી માનવમંદિર આવેલ.પૂજ્ય […]
સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી
સાવરકુંડલા ખાતે પવિત્ર રમઝાન માસના એક માસના રોજા કરીને અલ્લાહપાકની બંદગી બાદ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દેશભરમાં થઈ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગતરોજ સવારે ૮-૩૦ કલાકે જુમ્મા મસ્જિદ ખાતેથી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપૂ કાદરીની આગેવાનીમાં સવારી ઇદગાહ સુધી પહોંચીને જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબે ઇદ […]
દૈનિક રાશિફળ – તા. ૧૩-૦૪-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા […]
વલસાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક જિલ્લામોમાં ગાજ.વીજ સાથે વરસાદની આગાહી આપી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે રાજ્ય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અંદાજે 36 હજાર હેકટર જમીનમાં આવેલી આંબા વાડીઓમાં કમોસમી વરસાદને લઈને તકેદારી રાખવા અંગે બાગાયત વિભાગે ખેડૂતોને માહિતી આપી હતી. જેમાં સામાન્ય કમોસમી […]
પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય કસ્તુરબા ગાંધીનો પરિચયઃ- પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા […]
લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવશે
૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો અને મધ્ય પ્રદેશના ૨૯-બેતુલ સંસદીય ક્ષેત્રમાં ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે તમામ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કામાં નામાંકનની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૪ છે. સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી ૧૨ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ સંસદીય બેઠકો […]
અમદાવાદમાં પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી
સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, NCPના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલીને ફંડ ઉઘરાવવામાં આવતુ શહેરના દ્ગઝ્રઁ ના ખજાનજી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે. તેમજ પાર્ટી ફંડમાં ૧૦૦ ટકા […]
સુરતના ફઇ મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો
બે દિવસ પહેલા સુરતના ડુમસમાં આવેલા વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં વિદેશના ૈંઁ એડ્રેસથી આ મેઇલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. સુરતના ફઇ મોલને બૉમ્બથી ઉડાવી દેવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ […]










