યૂગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત અબ્દુલ કલામ યંગ વુમન સાયન્ટીસ્ટ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીની બહેનોને વિજ્ઞાન વિષેની માહિતી જુદા જુદા સાધનોનું માર્ગદર્શન અને પ્રયોગો વિષે વિજ્ઞાન શિક્ષક અરવિંદભાઈએ માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.
Author: JKJGS
સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર ૧ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.
ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ તેમણે રામન અસરનો આવિષ્કાર કર્યો હતો.તેથી આ દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને પે સેન્ટર શાળા નંબર એક માં આજરોજ ગણિત વિજ્ઞાનને લગતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા વિજ્ઞાન શિક્ષક […]
જેતપુર સીટી પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપયા
જેતપુર વિસ્તારમાંથી ગુમ થયેલ ૬૨ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપતી જેતપુર સીટી પોલીસ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ અત્રે જીલ્લામાં મોબાઈલ ગુમ ચોરીના બનાવો બનતા હોય જે રોકવા સારૂ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા જેતપુર વિભગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ. એ.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ […]
સુરેન્દ્રનગર શહેરમાં મેરેથોન દોડનું આયોજન
લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન દોડનું કરાયું આયોજન સ્વચ્છતા પ્રત્યે, મતદાન જાગૃતિ તેમજ કેન્સર જેવા રોગો સામે લોકોમાં અવરનેસ થાય તે માટે. કરવામાં આવ્યું આયોજન અંદાજિત નવસો પચાસથી વધુ ભાઈઓ બહેનો આ મેરેથોન રજીસ્ટ્રેશન કરાવીને દોડમાં જોડાયા ત્રણ ભાગમાં યોજાઈ આ દોડ ત્રણ કિલોમીટર, છ કિલમીટર અને નવ કિલોમીટર માં યોજવામાં આવી હતી […]
દૈનિક રાશિફળ – તા.૨૯-૦૨-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે છે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની […]
ગત મોડી રાત્રે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો; જાનમાલના નુકસાનની કોઈપણ જાણકારી સામે નથી આવી
વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપના આંચકાઓ ક્યારેક ક્યારેક આવતો હોય છે. જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય ત્યારે અનેકવાર મોટું નુકસાન પણ સર્જાતું હોય છે. જેમાં જાન અને માલનું નુકસાન પણ ભોગવું પડતું હોય છે. ભારતમાં પણ અનેકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાઓ લઈને મોટું જાન અને માલનું નુકસાન વર્ષો પહેલા સર્જાયું […]
ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું
ઉમરાળા તાલુકાના દડવા ગામના મુંબઈ સ્થિત હીરા ઉદ્યોગકાર વિશાલભાઈ માંગુકિયાએ ચીંધ્યો નવો રાહ : સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ પ્રવૃત્તિ પુરજોશમાં. સૌરાષ્ટ્ર – ગુજરાતને હિમાચલ પ્રદેશ જેવું હરિયાળું બનાવવા પ્રકૃતિપ્રેમીઓએ કમર કસી છે. સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની ઝુંબેશને સાર્થક કરવા ભાવનગર જિલ્લના ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી – કરાવી પોતાના વતનને લીલુંછમ […]
નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને અપાશે મનપાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું […]
સુરેન્દ્રનગરના 286 દિવ્યાંગ રમતવીરો ક્રિકેટ, ચેસ સહિત રમતોમાં કૌવત બતાવ્યું
સુરેન્દ્રનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 186 દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ક્રિકેટ, ચેસ, લાંબીકૂદ, ગોળાફેંક, બરછીફેક સહિત અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. એમ.પી.શાહ કોલેજના મેદાનમાં યોજાએલ દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં 100 મીટર દોડમાં 69, લોંગજમ્પમાં 54, ગોળફેંકમાં 75, ચક્ર્ફેકમાં 90 […]
પાટડી તાલુકાના માનાવાડા ગામમાં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો
પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીના વરદ હસ્તે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરોની સાથે સાથે […]










