આ ૨૦૦ માં વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પનો કૂલ ૧૪૦ દર્દીઓએ લાભ લીધો જેમાંથી ૩૩ ને મોતિયાના ઓપરેશન માટે લઈ જવાયા. સાવરકુંડલા તાલુકા હીપાવડલી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાન આશ્રમ હીપાવડલી ખાતે રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ૨૦૦ મો વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪૦ દર્દીનારાયણે લાભ લીધો હતો જેમને આંખના વિવિધ રોગોની તપાસ […]
Author: JKJGS
દૈનિક રાશિફળ – તા.૦૭-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ […]
આંગણવાડી આશા વર્કરનો નિવૃત્તિ સમારંભ યોજાયો
સાવરકુંડલા વોર્ડ નંબર ૩ ખોડીયાર નગર આવેલ આંગણવાડી કોડ નંબર ૨૦ નયનાબેન સિધ્ધપુરા આશા વર્કર નિવૃત્ત થતા તેમની કામગીરી જશોદા માતા જેવી બાળકોને ઘરેથી લઇ આવી બાળકોને સારી રીતે જમાડતા, પ્રેમથી નાસ્તો કરાવતા, પોતાના બાળકો હોય એમ બાળકોને સારી રીતે તંદુરસ્ત રહે તેવી કાળજી લેતાં તેમજ બાળકોને સારી રીતે સરભરા કરતાં તેમની કામગીરી જોઈ વોર્ડ […]
સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં સમર્પણ ધ્યાન પરીવાર દ્વારા ધ્યાન અંગે વાર્તાલાપ તથા ધ્યાન શિબીરનું આયોજન કરાયું
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સમર્પણ ધ્યાન પરિવાર દ્વારા ધ્યાન અંગે વાર્તાલાપ તથા ધ્યાન શિબિરનું આયોજન કરવામા આવેલ.કાર્યક્રમની શરૂઆત સમુહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રો.ડો.અર્જુનસિંહ પરમાર (અંગ્રેજી વિભાગ) દ્વારા સમર્પણ ધ્યાન પરિવારમાંથી આવેલ સાધકો માધુરીબેન મસરાણી, હિનાબેન ગોસાઈ, દર્શનાબેન માલાણી નું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ મહર્ષિ પતંજલિના […]
સાવરકુંડલાની કબીર ટેકરી દ્વારા શિવરાત્રી મેળામાં જુનાગઢ આવતા યાત્રાળુ- શ્રદ્ધાળુ માટે ભજન, ભોજન સાથે ઉતારા માટે રાવટી કાર્યરત થઈ.
સાવરકુંડલા ખાતે નાત જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્રમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી કબીર સંપ્રદાયની ધાર્મિક સંસ્થા કબીર ટેકરીનું નામ ગુજરાત ભરમાં સેવા ક્ષેત્રમાં ગૂંજ્યા કરે છે આ સંસ્થા દ્વારા થતી સેવા પ્રવૃત્તિથી પ્રેરાયને સેવક વર્ગની મોટી વણઝાર ઊભી થઈ છે ,૧૯૭૦માં બ્રહ્મલીન મહંત પૂજ્ય તપસ્વી શ્રી રામ પ્રતાપ સાહેબે શિવરાત્રી મેળામાં જુનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓને […]
“નારી વંદના” કાર્યક્રમની કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય
છોટાઉદેપુર જિલ્લામા ૬માર્ચના રોજ છોટાઉદેપુર,કવાંટ અને સંખેડા ખાતે “નારી વંદના” કાર્યક્રમ યોજાશે. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી અને માન મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૬મી માર્ચના રોજ પાટણ ખાતે “નારી વંદના” કાર્યક્રમ યોજનારા છે.આ મુખ્ય કાર્યક્રમને સમાંતર રાજયની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્ય,.સાંસદસભ્ય,અને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. “નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર કલેકટરની […]
ગંબર જૈન સમાજ અને જીતોએ વિદ્યાસાગર મહારાજને આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદ, 04/03/2024:દિગંબર જૈન સમાજ અને જીટીઓએ વિદ્યાસાગર મહારાજને વિનયનજેલી શ્રદ્ધાંજલિ આપી છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી. પ્રતિભા જૈન, વેજલપુર ધારાસભ્ય શ્રી અમિત ઠાકર. વિદ્યાસાગર મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે શિક્ષણ અગ્ર સચિવ IAS શ્રી પંકજ કુમાર, ગુજરાત સરકાર, IAS મોના ખંધાર, ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. આઈએએસ મોના ખંધારે તેમનું બાળપણનું જીવન અને […]
છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
નારી વંદન ઉત્સવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખની સુચના મુજબ મહિલાઓને સન્માન મળે મહિલાઓની જાગૃતિ થાય એના માટે વંદન દોડનું છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજજનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચાના […]
ઉનાના મોટા ડેસર ગામમાં વિકાસના કામોનું ખાત મુહુર્ત કરવાના આવ્યું…કુલ અંદાજે રૂ .88 લાખના કામોનું ખાત મુહુર્ત કરાયું…ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો ઊપસ્થિત રહ્યા…C
ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં લોકોની સુખાકારી માટે વિકાસના કામોનું આજે વિધિવત્ ખાત મુહુર્ત કરવાના આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, યુવાઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટા ડેસર ગામમાં વિકાસના કામોનું વિધિવત્ ખાત મુહુર્ત પાવન અવસરે ધારાસભ્ય કે સી રાઠોડ, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સિલોજ ગામના સરપંચ, નાથળ ગ્રામ પંચાયતના સભ્ય […]
રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામ પાસેથી કિ.રૂ.૪૩,૫૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને […]










