Gujarat

જૂનાગઢમાં સ્ત્રીનિકેતન દ્વારા મેથીની ભાજીની નમકીન બનાવવાની અનોખી સ્પર્ધાનું થયુ આયોજન

જૂનાગઢનાં આઝાદચોક સ્થિત રેડક્રોસ હોલમાં અનેક મહિલા મંડળ દ્વારા બહેનોમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં રહેલી આવડત બતાવવા એક નવું પ્લેટફોર્મ મળે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. હાલ ગૃહિણીના રસોડામાં ફાસ્ટફૂડનો પેસારો પણ વધ્યો છે સાથે સાથે કાયમી ભોજનમાં પણ નમકીનનો પણ સમાવેશ થતો હોય છે આવા સંજોગોમાં પોષ્ટિક વાનગીઓ […]

Gujarat

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ & એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝશન ના સુરતના પ્રેસિડન્ટ શ્રીમતી ધર્મિષ્ઠા બેન વાળા દ્વારા સુરત એન્જલ વુમન્સ હોસ્પિટલ & IVF સેન્ટર મા ગર્ભસંસકાર યજ્ઞ નું સુંદર આયોજન

ગતરોજ સુરત ખાતે શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની અધ્યક્ષતા હેઠળ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ & એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝશન ના સુરતના પ્રેસિડન્ટ શ્રીમતી ધર્મિષ્ઠા બેન વાળા દ્વારા સુરત એન્જલ વુમન્સ હોસ્પિટલ & IVF સેન્ટર મા પ્રેગનેંટ મહિલા ઓ માટે ગર્ભસંસકાર યજ્ઞ જેમાં ગર્ભ મા જ બાળક ને સંસ્કાર આપવા માટે 16 સંસ્કાર માના એક સંસ્કાર ગર્ભસંસ્કાર યજ્ઞ નો […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૦૧-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. આજે તમે તમારા કોઈ વાયદા ને પૂરો નહિ કરી શકો જેના લીધે તમારો પ્રેમી […]

Gujarat

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આહીર દેવીબેન વાળાની નિમણૂક કરવામાં આવી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના મહિલા પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા ના સાનિધ્યમાં ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની આહીર દેવીબેન વાળાની નિમણૂક કરવામાં આવે છે જ્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓની લડાઈ હોય ત્યારે સોનલબેન ડાંગરિયા હંમેશા તૈયાર હોય. દેવીબેન એક વાળા પરીવાર ની સામાન્ય ઘરની પુત્રવધુ છે જેને સમાજ પ્રત્યે […]

Gujarat

થાન રેલવે સ્ટેશનનું કેન્દ્રીય મંત્રી દ્વારા નિરીક્ષણ

કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય મુંજપુરાએ મંગળવારે થાનગઢ રેલવે સ્ટેશનની ચાલીને નિરીક્ષણ કર્યું હતું. થાનગઢ વિશે રેલવેની અંદર જે મુશ્કેલી પડી રહી છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. રેલવેના કર્મચારી સાથે અને રેલવે સ્ટેશન ઉપર ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે તેની માહિતી લીધી હતી. આ સમયે થાનગઢના ડોક્ટર સતાપરા, થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા […]

Gujarat

વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અગવડતા ન પડે તેવું આયોજન કરવા શિક્ષણાધિકારીની સંચાલકોને સૂચના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે જિલ્લા કલેકટરની સૂચનાના આધારે સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ […]

Gujarat

પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા RTO કર્મીઓનું વિરોધ પ્રદર્શન

આરટીઓના અધિકારી- કર્મીઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓની વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી છે. ત્યારે આનો હજુ સુધી કોઇ ઉકેલ નહી આવતા સમગ્ર રાજયમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડતા આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી સહિતના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા પ્રોબેશન, ચેકિંગમાં પડતી હાલાકી, ફ્લાઇંગ પદ્ધતિની ચેકિંગની […]

Gujarat

ચોટીલા હાઇવે ઉપર અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધર્યું, ધંધાર્થીઓમાં દોડધામ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી હાઈવેની સાઇટમાં નવો રોડની કામગીરી આરંભી હોય તેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. રોડ પર બોર્ડ, હોલ્ડિંગ તેમજ છાપરાને […]

Gujarat

પરીક્ષા સમયે સ્વાસ્થ જાળવવા યોગ સંવાદ, ધો. 10, 12 ના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક, માનસિક સ્વાસ્થયને પરીક્ષા સમયે સારું રાખી શકાય એ માટે યોગ સંવાદમાં 100 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. યોગકોચ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 11 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની 32503 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઇ રહ્યા છે. સુરેન્દ્રનગર […]

Gujarat

મિત્રને દાતા ગામના ઉપસરપંચનું પદ સ્વૈચ્છિક અને સર્વ સંમતિથી અર્પણ કર્યું

ખંભાળિયા તાલુકાના દાતા ગામના રહીશ એક યુવાનને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર એવા ઉપસરપંચે ગ્રામ પંચાયતનું ઉપસરપંચ પદ આપી, પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી હતી. ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા દાતા ગામના મૂળ રહીશ અને અનેકવિધ સેવાકીય તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી રાજુભાઈ ભીમાભાઈ ભરવાડના વર્ષો જૂના લંગોટિયા મિત્ર જસવંતસિંહ બળવંતસિંહ જાડેજા સાથે હંમેશા સુખ-દુઃખમાં […]